યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓનો સામાન લૂંટી લેતા હોવાની ફરિયાદો
નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત સહીસલામત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુક્રેનના પડોશી દેશની સરહદો ઉપર મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઉમટી પડ્યાં છે. તેમને વિશેષ ફ્લાઈટ મારફતે પરત લાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઝપાઝપી કરીને લૂંટફાટ કરતા હોવાનું સામે આવ્યું છે. […]