દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે G20 નેતાઓના શિખર સંમેલનની આજે પૂર્ણાહૂતિ થશે
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ચાલી રહેલી G20 નેતાઓનું શિખર સંમેલન આજે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય – મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય અને કૃત્રિમ બુદ્ધિ’ વિષય પર આયોજિત આ સંમેલનના ત્રીજા સત્રમાં ભાગ લેશે. શ્રી મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મુલાકાતે જોહાનિસબર્ગ પહોંચ્યા હતા અને પ્રથમ વખત […]


