મહુઆ મોઈત્રા મુશ્કેલી વધશે, લાંચ કેસમાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજુ કરાયો
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લાંચ લઈને પ્રશ્નો પૂછવાના મામલામાં લોકસભાની આચાર કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ વિજય સોનકરે આ અહેવાલ રજૂ કર્યો હતો. રિપોર્ટની ભલામણને ધ્યાનમાં રાખીને મહુઆ વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ લાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં માત્ર મહુઆની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી […]