71 વર્ષ પહેલા મહાકુંભમાં નાસભાગ મચી હતી, સંગમમાં 800 લોકોના મોત થયા હતા
પ્રયાગરાજમાં આજે (29 જાન્યુઆરી) મૌની અમાવસ્યાના દિવસે બીજું શાહી સ્નાન ચાલી રહ્યું છે. આ શાહી સ્નાન પહેલા રાત્રે લગભગ 1 વાગે સંગમમાં નાસભાગ મચી ગઈ હતી. એક ડઝન લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. અકસ્માતની તસવીરો હેરાન કરી દે તેવી હતી. તસ્વીરોમાં, જ્યાં સ્થળ પર કપડાં, બેગ, જૂતા, ચપ્પલ અને અન્ય વસ્તુઓ અહીં-ત્યાં પડેલી […]