1. Home
  2. Tag "COngress"

રત્નકલાકારોને સરકારી સહાય મશ્કરી સમાન, કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે

રત્ન કલાકાર બોર્ડ અને લેબર વિભાગ દ્વારા નોંધણીની માંગ સરકારે સ્વીકારી નહીં: કોંગ્રેસ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તેનાથી રત્નકલાકારોમાં અસંતોષ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને રજુઆત પણ કરાશે સુરતઃ હીરા ઉદ્યોગ અનેક પરિવારોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા વર્ષથી તો વ્યાપક મંદીને કારણે […]

ગુજરાતમાં 4000 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચની ઢીલી નીતિઃ કોંગ્રેસ

4000 ગ્રામ પંચાયતોમાં 3 વર્ષથી વહિવટદારનું શાસન ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ વહિવટદારોને લીધે ગામડાંઓમાં ભ્રષ્ટાચાર વકર્યો છે અમદાવાદઃ સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડલ આપનારા ગુજરાતમાં જ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવા 4000  ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષ જેટલા લાંબા સમયથી  વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચની ઢીલી નીતિને લીધે ચૂંટણી […]

રાજકોટમાં સિટીબસની સમસ્યા સામે કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરનો ઘેરાવ કરાયો

મ્યુનિ.કમિશનરને રમકડાંની બસો આપતા પોલીસ સાથે ઝપાઝપી 45 ડિગ્રીમાં સિટીબસોને બંધ કરવાની ફરજ પડે છે સિટી બસ સેવાનાં નામે કરોડો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટીબસસેવા કથળતી જાય છે. તાજેતરમાં શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ છેલ્લા થોડા દિવસોથી 45 ડિગ્રી ગરમીનાં કારણે 100થી પણ […]

મણિપુર, નાગાલેન્ડના હથિયારોના લાયસન્સનું કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસઃ કોંગ્રેસ

મોટામાથાની સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસ તપાસ ઢીલી પડ્યાનો આક્ષેપ હથિયારોના પરવાના મેળવવા કરોડો રૂપિયાનો કરોડોના ખેલ ખેલાયા હતા કેટલાક આરોપીને પકડવા માટે કોનું દબાણ છે? અમદાવાદઃ રાજયમાં હથિયારો રાખવાના શોખીનો દ્વારા નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાંથી હથિયારના પરવાના લઈ આવ્યાના કૌભાંડ પોલીસ દ્વારા પર્દાફાશ કર્યો હતો. જોકે, આ કૌભાંડ અંગે પોલીસે ભારે પ્રસિદ્ધિ મેળવી […]

પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસે નેતાઓને સંયમિત નિવેદનો આપવા તાકીદ કરી

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પર ચાલી રહેલીૂ નિવેદનબાજી વચ્ચે કોંગ્રેસે તેના નેતાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને પાર્ટી લાઈનથી ભટકે તેવું કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, કોંગ્રેસે તેના નેતાઓને 24 એપ્રિલના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ […]

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]

વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી, કોંગ્રેસ ટૂંક સમયમાં કોર્ટનો દરવાજો ખટખટાવશે

વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પછી કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે તે બહુ જલ્દી સંસદમાં પસાર થયેલા વક્ફ (સુધારા) બિલ, 2024ની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. શુક્રવારે સવારે સંસદમાં બિલને મંજૂરી આપવામાં આવી હતી. તેને પહેલા લોકસભા અને પછી રાજ્યસભાએ મંજૂરી આપી હતી. DMKએ બિલ વિરુદ્ધ સુપ્રીમ […]

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થતાં જ કોંગ્રેસનો હંગામો શરૂ, અમિત શાહે તરત જ જવાબ આપ્યો

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ રજૂ થતાની સાથે જ કોંગ્રેસે લોકસભામાં હંગામો શરૂ કરી દીધો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમને ગઈકાલે (1 એપ્રિલ) બપોરે બિલ મળ્યું હતું, જેના કારણે તેમને સુધારા રજૂ કરવાનો સમય મળ્યો ન હતો. કોંગ્રેસના આ આરોપનો ગૃહમંત્રી અમિત શાહે તરત જ જવાબ આપ્યો. કેવી […]

ગુજરાત કોંગ્રેસમાં થઈ શકે છે મોટું પરિવર્તન, દિલ્હીમાં કલાકો સુધી ચાલ્યું મંથન

કોંગ્રેસ પાર્ટીએ નવા મુખ્યાલય ઈન્દિરા ભવનમાં તેના તમામ મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે બેઠકમાં 33 પ્રભારી અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં 8 અને […]

ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત થવા માટે રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો

અમદાવાદઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કાર્યકરોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે, પરંતુ હવે પરિવર્તનની જરૂર છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત રહેવાનો સંદેશ આપ્યો અને કહ્યું કે પાર્ટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code