1. Home
  2. Tag "COngress"

પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસે નેતાઓને સંયમિત નિવેદનો આપવા તાકીદ કરી

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પર ચાલી રહેલીૂ નિવેદનબાજી વચ્ચે કોંગ્રેસે તેના નેતાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને પાર્ટી લાઈનથી ભટકે તેવું કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, કોંગ્રેસે તેના નેતાઓને 24 એપ્રિલના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ […]

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]

વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી, કોંગ્રેસ ટૂંક સમયમાં કોર્ટનો દરવાજો ખટખટાવશે

વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પછી કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે તે બહુ જલ્દી સંસદમાં પસાર થયેલા વક્ફ (સુધારા) બિલ, 2024ની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. શુક્રવારે સવારે સંસદમાં બિલને મંજૂરી આપવામાં આવી હતી. તેને પહેલા લોકસભા અને પછી રાજ્યસભાએ મંજૂરી આપી હતી. DMKએ બિલ વિરુદ્ધ સુપ્રીમ […]

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થતાં જ કોંગ્રેસનો હંગામો શરૂ, અમિત શાહે તરત જ જવાબ આપ્યો

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ રજૂ થતાની સાથે જ કોંગ્રેસે લોકસભામાં હંગામો શરૂ કરી દીધો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તેમને ગઈકાલે (1 એપ્રિલ) બપોરે બિલ મળ્યું હતું, જેના કારણે તેમને સુધારા રજૂ કરવાનો સમય મળ્યો ન હતો. કોંગ્રેસના આ આરોપનો ગૃહમંત્રી અમિત શાહે તરત જ જવાબ આપ્યો. કેવી […]

ગુજરાત કોંગ્રેસમાં થઈ શકે છે મોટું પરિવર્તન, દિલ્હીમાં કલાકો સુધી ચાલ્યું મંથન

કોંગ્રેસ પાર્ટીએ નવા મુખ્યાલય ઈન્દિરા ભવનમાં તેના તમામ મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે બેઠકમાં 33 પ્રભારી અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં 8 અને […]

ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત થવા માટે રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો

અમદાવાદઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કાર્યકરોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે, પરંતુ હવે પરિવર્તનની જરૂર છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત રહેવાનો સંદેશ આપ્યો અને કહ્યું કે પાર્ટીની […]

ગુજરાત સરકાર દેવું કરીને ઘી પીવે છે, પ્રતિ વ્યક્તિ 66,000નું દેવું છેઃ કોંગ્રેસ

2027-28માં બાળક 89,000 રૂપિયાના દેવા સાથે જન્મશેઃ અમિત ચાવડા વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ મુજબ ગુજરાતનું દેવું 3,99,633 કરોડ રૂપિયાએ પહોચ્યુ વર્ષ 2026-27ના અંતે દેવું વધીને 4,73,651  કરોડ રૂપિયા થશે   ગાંધીનગરઃ  ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું જે દેવું કરીને ઘી પીવું હોય તેવું છે. દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની […]

કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગયાનો ભાજપાએ આક્ષેપ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથ લઇ આકરા પ્રહાર કર્યા છે.ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે ભારત વિરોધી બની ગઈ છે.કોંગ્રેસના નેતાઓ પોતાના ભાષણો અને કાર્યો દ્વારા દેશના વિકાસ અને એકતાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.ગૌરવ ભાટિયાએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે […]

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપાની બી ટીમ તરીકે લડીઃ માયાવતી

લખનૌઃ બહુજન સમાજ પાર્ટી (BSP) ના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો અને દાવો કર્યો કે કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી (BJP) ની ‘B’ ટીમ તરીકે લડી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં દલિત વિદ્યાર્થીઓના એક જૂથને સંબોધિત […]

ગઠબંધન અંગે AAPનો મોટો ખુલાસો, હાર પાછળ કોંગ્રેસ જવાબદાર હતી!

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન થશે. જો કે, આ ગઠબંધન સાકાર ન થયું અને આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે હરિયાણામાં પણ બંને પક્ષો સાથે કેમ ન આવ્યા. જેના કારણે બંને પક્ષોને સીધું નુકસાન થયું અને બંને રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી. મહારાષ્ટ્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code