1. Home
  2. Tag "COngress"

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક વિરોધી કાર્યક્રમના કોંગ્રેસી મંચ પર AAPના યવરાજસિંહની હાજરી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવતી હોવાથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહેલા ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આથી જ્ઞાન સહાયકો ભરતી સામે ઘણા સમયથી લડત ચાલી રહી છે, આ લડતને […]

પાલનપુરમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

પાલનપુરઃ શહેરમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. પાલનપુર હાઇવે ગઠામણ પાટીયાથી કોંગ્રેસના કાર્યકરોની બાઈક રેલી નીકળી હતી. જે કાનુજી મહેતા હોલ ખાતે પહોંચતા સભાના […]

કેનેડીયન પીએમના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રીયા – ‘આતંકવાદ સામેની લડાઈમાં કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં’

દિલ્હીઃ- કેનેડાના પીએમએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી અંગે વાત કરી હતી, જે બાદ ભારતે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પછી જ કેનેડા સરકારના આ નિવેદન પર  ભારતે રોષ વ્કોંયક્ગ્રેત કરી સખ્સેત નિંદા કરી હતી. આ મમાલે હવે કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું છે કે આતંકવાદ સામે આપણા […]

સનામત ધર્મના અપમાન મામલે કોંગ્રેસ સહિત વિપક્ષી સંગઠન ઉપર નિર્મલા સીતારમણના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સનાતન ધર્મના અપમાન મામલે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટડાલિન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસની સાથે વિપક્ષ સંગઠનને પણ સનામત ધર્મના અપમાન મામલે આડેહાથ લીધું હતું. આ ઉપરાંત તેમણે જી20ની સફળતા મામલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં જણાવ્યું […]

શક્તિસિંહનો CMને પત્રઃ નવી શિક્ષણ નીતિમાં કાયમી શિક્ષકોની જોગવાઈ છતાં કરારથી ભરતી કેમ?

અમદાવાદઃ ગુજરાતમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેનો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને આ યોજના અંગે પત્ર લખ્યો છે, એમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે,  નવી એજ્યુકેશન પોલિસીમાં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાની […]

ગુજરાતઃ 15મી ઓગસ્ટની દેશભક્તિના માહોલમાં ઉજવણી

અમદાવાદઃ 15મી ઓગસ્ટના પર્વને દિવસે ગુજરાત દેશભક્તિના માહોલમાં તરબોડ થયું હતું અને સમગ્ર ગુજરાત તિરંગાના ત્રણેય રંગમાં રંગાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયો હતો. વિવિધ સરકારી અને ખાનગી ઇમારતો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતાપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રાજ્યના વિવિધ મંત્રીઓ અને કલેકટરોએ જે તે જિલ્લાઓમાં રાષ્ટ્રધ્વજ […]

15મી ઓગસ્ટનાં સ્વતંત્રતા દિવસે યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં મહિલાઓ ધ્વજવંદન કરશે

અમદાવાદઃ દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતભરમાં ધુમધામથી કરવામાં આવશે. ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા દેશમાં દરેક રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે મહિલાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે જણાવ્યું હતુ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે ભારતીય યુવા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં મહિલા સશક્તિકરણની […]

ભાજપની સરકારે આદિવાસીઓને મળનારા અધિકારોથી વંચિત રાખ્યા છેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં 9મી ઓગસ્ટને આદિવાસી દિનની સરકાર દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતો કે,  ગુજરાતમાં ગરીબ આદિવાસીઓ તેમને મળનારા અધિકારથી વંચિત રખાયા છે. 91183 આદિવાસીને જંગલ જમીન અધિકારથી વંચિત કરાયા છે. અલગ અલગ કાયદા લાવીને જંગલની જમીન ભાજપ સરકાર પોતાના મળતિયાઓને આપી શકે છે, પણ ગરીબ આદિવાસીઓને […]

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો પીએમ મોદી ગુરુવારે જવાબ આપશે

નવી દિલ્હીઃ લોકસભામાં મોદી સરકાર સામેના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર આજે સંસદમાં ભારે ઉગ્રવાતાવરણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.જે બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમજ કોંગ્રેસના શાસનમાં મહિલાઓ સાથે થયેલા અન્યાયનો ઉલ્લેખ કરીને […]

ભ્રષ્ટાચાર હટાવવાનો PM મોદીનો નારો, અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર અમિત શાહે કોંગ્રેસને માર્યા ચાબખા

નવી દિલ્હીઃ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કેટલાક અણિયારા સવાલો કર્યાં હતા. તેમણે ગૃહમાં કહ્યું હતું કે, કેટલીક સરકારો ઘણા વર્ષો સુધી ચાલે છે. કોંગ્રેસ પક્ષની સરકાર 35 વર્ષ સુધી ઘણા વર્ષો સુધી ચાલી. માત્ર બે ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code