1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 ના સાર વિશે બોલતા, નાણામંત્રીએ કહ્યું કે, બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતની વિકાસ આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારો […]

દેશના 25 કરોડ પરિવારને ગેસ કનેક્શન અપાયા, રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અદાણી મામલે વિપક્ષે હંગામો મચાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા, તેમજ કહ્યું હતું કે, છ દાયકામાં કોંગ્રેસના પરિવારે ખાડા જ ખોદયાં છે. હોઈ શકે કે તેમનો આવો ઈરાદો ના હોય પરંતુ તેમણે આમ જ કર્યું છે. જ્યારે બીજી તરફ દુનિયાના નાના-નાના દેશો […]

બજેટમાં ટેક્સના નવા સ્લેબને કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય પરિવાર, ગરીબ, ખેડૂત, વિદ્યાર્થી, યુવાઓ અને દરેક વર્ગને સમાવી લેતુ હોવાનું ભાજપના નેતાઓ અને કેન્દ્રીયમંત્રીએ જણાવીને આવકાર્યું છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવકાર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ […]

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કાલે બુધવારથી ‘હાથ સે હાથ જોડો’ યાત્રાનો પ્રારંભ થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોબી પછડાટ મળ્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા કાલે 1લી ફેબ્રુઆરીથી લોકસંપર્ક અભિયાન આદરવામાં આવશે. દેશમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની ભારત જોડો યાત્રા થતાં હવે  ગુજરાતમાં 1લી ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરૂ કરાશે. આ યાત્રામાં કોંગ્રેસ રાજ્યના દરેક ઘરમાં રાહુલ ગાંધીનો સંદેશ પહોંચાડશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

ભારત જોડો યાત્રામાં સુરક્ષા મુદ્દે ખડગેએ ચિંતા વ્યક્ત કરી, અમિત શાહને દરમિયાનગીરી કરવા વિનંતી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓની યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટી વતી અનેક માંગણીઓ કરી છે. ખજગેએ મામલામાં વ્યક્તિગત રૂપે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુરક્ષા માટે નિર્દેશ જાહેર કરવા વિનંતી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર રાહુલ […]

એ.કે. એંટનીના પુત્રએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું,જાણો શું છે કારણ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી વચ્ચે રાજકીય ગરમાવો વચ્ચે દક્ષિણ ભારતના કેરળમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એંટનીના પુત્ર અનિલ કે એંટનીએ કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અનિલ કે એંટનીના ટ્વિટ બાદ કોંગ્રેસે તેમને ઘેર્યા હતા.અનિલ એન્ટોનીએ હવે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી […]

ભારત જોડો યાત્રાઃ કાશ્મીરના લાલચોકમાં રાહુલ ગાંધીનો વિરોધ, ‘ગો બેક’ના નારા લાગ્યાં

દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને વિવિધ રાજ્યમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. દરમિયાન હાલ યાત્રા જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ રહી છે. દરમિયાન લાલચોક વિસ્તારમાં સ્થાનિક યુવાનોએ રાહુલ ગાંધીનો ભારે વિરોધ કરીને સુત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ કાશ્મીરની પરિસ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવીને આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશતાની […]

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધમાં કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રસે પક્ષ વિરોધ પ્રવૃતિ કરનારા 33 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે 18 જેટલા જિલ્લા-તાલુકાના નેતાઓને રૂબરૂ બોલાવી તેમને સાંભળીને નિર્ણય લેવાશે. ઉપરાંત પક્ષના 6 હોદ્દેદારોના હોદ્દા પરત લેવામાં આવ્યા છે. 8 નેતાઓને નિષ્ક્રિય રહેવા બાબત ઠપકો આપવામાં આવ્યો છે તેમજ 4 અરજીઓ પેન્ડિંગ રખાઈ છે. કોંગ્રેસે જે 33 […]

ભારત જોડા યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચે તે પહેલાજ કોંગ્રેસને મોટો ફટકો – J&K કોંગ્રેસના પ્રવક્તાએ આપ્યું રાજીનામું

ભારત જોડો યાત્રા કાશ્મીર પહોચે તે પહેલા કોંગ્રેસને ઝટકો કોંગ્રેસની પ્રવક્તા દિપીકા પુષ્કરનાથે રાજીનામુ આપ્યું દિલ્હીઃ- કોંગ્રેસ હાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે થોડા જ દિવસમાં આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે જો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીની આ યાત્રા ભારત જોડોના બદલે પાર્ટી તોડો પર આવી પહોંચી છે,કાણ કે કોંગ્રેસની પાર્ટીના ઘણા લોકો રાજીનામા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code