1. Home
  2. Tag "COngress"

2024ની ચૂંટણી જીતવા હિન્દુઓને સાથે લાવવા જરૂરી, એકે એન્ટનીએ કોંગ્રેસને આપ્યો મંત્ર

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસૈ બહુમતી સમુદાયના લોકોને પોતાની સાથે લાવવા પડશે. ચૂંટણીમાં માત્ર લઘુમતી કોમના સહારે જીતવું અશક્ય છે. તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા એ.કે.એન્ટનીએ જણાવ્યું હતું. કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય એન્ટનીએ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારતમાં બહુમતી […]

પપ્પુ કહેનારાઓને રાહુલનો સણસણતો જવાબ, આયર્ન લેડી ઈન્દિરા ગાંધીને આ લોકો મુંગી ઢીંગલી કહેતા હતા

મુંબઈઃ ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના વિરોધીઓને ‘પપ્પુ’ કહેવા પર સણસણતો જવાબ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેને ‘પપ્પુ’ કહેવા સામે કોઈ વાંધો નથી કારણ કે તે વિરોધીઓના પ્રચાર અભિયાનનો એક ભાગ છે. રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ જાણે છે કે તેમના વિરોધીઓના […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક મામલે કોંગ્રેસ એ ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક કોંગ્રેસે ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભઆરત જોડા યાત્રામાં વ્યસ્ત છે સત્યારે તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક આવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગૃહમંત્રીને પત્ર લખીને રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાની માંગ કરી છે. આ […]

અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]

ભારતીય રાજકારણમાં રાહુલ ગાંધીએ નવો ચીલો ચાતર્યો, નહેરુ-ઈન્દિરા અને અટલજીની સમાધી પર નમન કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નવી પરંપરા શરૂ કરી છે. પક્ષની ભાવનાઓથી ઉપર ઉઠીને, તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર ગયા હતા. અટલજી ભાજપના દિગ્ગજ નેતા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ અનેક પૂર્વ વડાપ્રધાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 108 દિવસની ભારત જોડો યાત્રાના પ્રથમ વિરામ […]

કોંગ્રેસમાં હોદ્દેદારોની કામગીરીની દર છ મહિને સમીક્ષા કરાશે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જનની પસંદગી થઈ હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાની સાથે મલ્લિકાર્જન ખડગેએ કોંગ્રેસને વધારે મજબુત બનાવવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારીની દર છ મહિને […]

2023નું વર્ષ ચૂંટણીથી ભરચક, 9 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં ભાજપાનો ઐતિહાસિક વિજય થયો હતો અને 156 બેઠકો ઉપર ભગવો લહેરાવીને ફરીથી સત્તા હાંસલ કરી હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આગામી વર્ષે […]

‘લટકે-ઝટકે’ સ્મૃતિ ઈરાની પર નિવેદન બદલ કોંગ્રેસ નેતા અજય રાય સામે કેસ દાખલ,મહિલા પંચે પણ સમન્સ પાઠવ્યું

લખનઉ:ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતા અજય રાયની મુશ્કેલીઓ વધી રહી છે.અજય રાય તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લઈને લટકે-ઝટકે વાળા નિવેદનને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી હુમલાખોર છે, ત્યારે આ અંગે અજય રાય સામે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ અજય રાયને સમન્સ પાઠવ્યું છે અને ત્યાં […]

દેશમાં વસતી વધારા માટે ભાજપના સાંસદ રવિ કિશને કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં વસતી નિયંત્રણ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે, દરમિયાન ગોરખપુરના ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશનએ વધતી વસતી માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જો જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવ્યો હોય તો મારે ચાર બાળકોના હોત, હું ચાર બાળકો વિશે વિચારીને દિલગીર વ્યક્ત કરું છું. રવિ કિશને વધુમાં […]

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જવાબદારી સ્વિકારીને રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક જીત મેળવી છે. બીજી તરફ રાજ્યના ઈતિહાસના પ્રથમવાર કોંગ્રેસનો ખરાબ રીતે કહી શકાય તેવો પરાજય થયો છે. કોંગ્રેસ માત્ર 17 બેઠક જીતી શક્યું છે. ગુજરાતમાં એક-બે ઝોન નહીં તમામ ઝોનમાં કોંગ્રેસનો સફાયો થયો છે અને કોંગ્રેસ 20 બેઠકો સુધી પહોંચી શક્યું ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code