1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને નથી વિશ્વાસ – શશિ થરૂર સહીત 5 સાસંદે પાર્ટીને પત્ર લખીને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને વિશ્વાસ નથી   શશિ થરૂર સહીત 5 સાસંદે લખ્યો પત્ર દિલ્હીઃ- જ્યાથી સત્તામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે ત્યારથી વિપક્ષના વળતા પાણી આવી ગયા છે, કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયન્ત કરી રહ્યું હોવા છંત્તા સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ ઘીરે ઘીરે રાજીનામુ આપીને […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ભાજપ અને આપને પરાસ્ત કરવા કોંગ્રેસે રણનીતિ ઘડી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ દ્વારા અગાઉ જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસમાં નેતાઓ અને કાર્યકરો તૂટવાની ઘટના યથાવત રહી છે. તમામ પડકારો વચ્ચે હવે કોંગ્રેસે તમામ નેતાઓ અને કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી છે. એઆઈસીસીએ નેતાઓ-કાર્યકરોને આંદોલનાત્મક કાર્યક્રમો મારફતે પ્રજાની સમસ્યાઓને વાચા આપવા અને સરકારની […]

ભાજપ સરકારની નિષ્ફળતા સામે શનિવારે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન

અમદાવાદઃ  ગુજરાતમાં મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ખાડે ગયેલું અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરને શનિવારે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાને […]

મોંધવારી મુદ્દે રાજકોટ કોંગ્રેસે ચૌધરી હાઈસ્ફુલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રાજકોટ:વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબ પરેશાન છે.જેને પગલે ગુજરાતમાં ઠેર-ઠેર કોંગી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા મોંધવારી,બેરોજગારી, ડ્રગ્સ અને ઈ-મેમોના […]

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નો આરંભ – રાહુલ ગાંઘી પહોંચ્યા પિતા રાજીવ ગાંઘીના સ્મારક,કન્યાકુમારીથી કાશ્મીર સુધીની હશે આ યાત્રા

આજથી ભઆરત જોડો યાત્રા શરુ રાહુલ ગાંઘી પિતાની સમાધિ સ્થળ તમિલનાડુ પહોચ્યાં કોંગ્રેસ શરુ કરશે આ યાત્રા દિલ્હીઃ- છેલ્લ ઘણા સમયથી કોંગ્રેસની ભારત જોડા યાત્રાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે હવે આજરોજ બુધવારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થશે અને કાશ્મીર સુધી પહોંચશે.  રાહુલ ગાંધી  […]

અમદાવાદ: રાહુલ ગાંધીએ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમજ તેમણે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.  રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ […]

ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરીને ત્રણ મહિનામાં પૂર્ણ કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવું જોઈએ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્થાનિક સ્વરાજની સંખ્યાઓ અને અન્ય આર્થિક સામાજીક જગ્યાએ OBC અનામતની સમીક્ષા કરી નિર્ણય કરવો જોઈએ તેવી કોંગ્રેસે માગ કરી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને […]

ગુલામ નબી આઝાદના સમર્થનમાં વધુ 40 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો

નવી દિલ્હીઃ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ તેમના સમર્થકો પણ પાર્ટીનો સાથ છોડી રહ્યાં છે. ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે 65 નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે બુધવારે પણ 42 નેતાઓએ પાર્ટી છોડી હોવાનું જાણવા મળે છે. આ તમામ નેતાઓનું કહેવું છે કે, તેઓ ગુલામ નબી આઝાદની નવી બનનારી પાર્ટીમાં જોડાશે. આ રીતે […]

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 182 વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા તમામ 182  વિધાનસભા બેઠકો પર પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આગામી 1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. […]

શશિ થરુર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોંધાવી શકે છે દાવેદારી – ચર્ચાએ પકડ્યું જોર

શશિ થરુર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાઈ શકે છે આ મામલે થોડા સમયમાં લઈ શકે ચે નિર્ણય આ ચર્ચા હાલ જોરશોરમાં દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટીમાં હાલ અધ્યક્શપદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, થોડા સમયમાં કોંગ્રેસ પાર્ટી પોતાના નવા અધ્યક્ષને લઈને ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે હાલ કોંગ્રેસના જાણીતા નેતા અને પોતાની ધારદાર લેખન શૈલીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code