કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને નથી વિશ્વાસ – શશિ થરૂર સહીત 5 સાસંદે પાર્ટીને પત્ર લખીને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને વિશ્વાસ નથી શશિ થરૂર સહીત 5 સાસંદે લખ્યો પત્ર દિલ્હીઃ- જ્યાથી સત્તામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે ત્યારથી વિપક્ષના વળતા પાણી આવી ગયા છે, કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયન્ત કરી રહ્યું હોવા છંત્તા સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ ઘીરે ઘીરે રાજીનામુ આપીને […]


