1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું, સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદીએ ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની સરકાર બન્યાના 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવાની કોંગ્રેસે ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું ઘોષણાપત્ર ઉન્નતિ વિધાન જાહેર કર્યું હતું. કોરોના કાળમાં મૃત્યુ પામનારા કોરોના વોરિયર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેરાત […]

કોંગ્રેસનો શ્રમદાન કરીને અનોખો વિરોધ, જામનગરમાં ખાડાં પુરીને કોંગ્રેસે લોકોપયોગી કાર્યો કર્યા

જામનગરઃ શહેરમાં કોંગ્રેસે લોકોપયોગી કાર્યોમાં જોતરાઈને સરકારનો વિરોધ કરવાને કાર્યક્રમ આપતા તેની લોકોમાં પણ પ્રસંશા થઈ રહી છે. સરકારી તંત્ર કે શાસકો સામે અન્ય રાજકીય પક્ષો કે વિપક્ષ અનેક વિરોધ વ્યકત કરતા હોય છે. કેટલીક વાર કેટલાક પક્ષ કે સંગઠનો વિરોધની રોષ વ્યકત કરીને સરકારી મિલ્કતોને નુકશાન કરતા હોવાના બનાવ બનતા હોય છે. પરંતુ જામનગર […]

“આ સરકારનું નામ કોઈ ડેટા ઉપલબ્ધ નહીં હોવુ જોઈએ,” ચિદમ્બરમના BJP ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાજ્યસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, કોંગ્રેસને પરિવાર સિવાય કશું દેખાતું નથી. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે પણ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે કહ્યું […]

કોંગ્રેસ પરિવાર સિવાય કશું વિચારતી નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સંસદના બજેટ સત્રનો સાતમો દિવસ પણ ખૂબ જ ખાસ રહ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં પીએમ મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ અને વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના પર કામ કરવાનું છે. તેમજ કોંગ્રેસને પરિવારને સિવાય કંઈ દેખાતુ ના […]

પુરાણોમાં ભારત અને ભારતીયોનો ઉલ્લેખઃ પીએમ મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ ઉપર પોતાના વિચાર રાખતા આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ લતા મંગેશકરને પણ યાદ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું કે, કોરોના કાળ બાદ દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારત આ મામલે નૈતૃત્વ […]

પંજાબઃ પીએમ મોદી બાદ હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુક બહાર આવી

નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુકની ઘટના હજુ ભુલાઈ નથી ત્યા હવે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુકની ઘટના સામે આવી છે. રાહુલ ગાંધીની મોટરકાર ઉપર એક વ્યક્તિએ ઝંડો ફેંક્યો હતો. જે રાહુલ ગાંધીને મોઢા ઉપર વાગ્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવ બાદ રાહુલ ગાંધીએ કારનો કાચ બંધ કરી દીધો હતો. જો કે, આ ઘટનાને […]

ઉત્તરાખંડ ચૂંટણીઃ કોંગ્રેસે ઘોષણાપત્રમાં મહિલાઓને વધારે પ્રાધાન્ય અપાયું

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં હાલ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આજે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ ઘોષણાપત્રમાં મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પર્યટનના વિકાસના પણ દાવા કરવામાં આવ્યાં છે. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય […]

જાસુસી સોફ્ટવેર પેગાસસ મુદ્દે મોદી સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

નવી દિલ્હીઃ ભારતીય રાજનીતિમાં ઈઝરાયલી સોફ્ટવેર પેગાસસથી કથિત જાસુસી પ્રકરણથી ફરીથી ગરમાવો આવી ગયો છે. એમેરિકા મીડિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2017માં એક રક્ષા સોદામાં ભારતે ઈઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું હતું. આ ડીલ લગભગ 15 હજાર કરોડમાં થઈ હતી. પેગાસસ ઈઝરાયલની કંપની એનએસઓએ બનાવ્યું છે. ગયા વર્ષે એક મીડિયા હાઉસના પત્રકાર, કેન્દ્રીય […]

પંજાબમાં 2-2 સીટ પર ચૂંટણી લડી રહેલા CM ચન્ની હારી રહ્યા છે: કેજરીવાલનો કટાક્ષ

પંજાબમાં રાજકીય માહોલ ગરમ આપ અને કોંગ્રેસ આમને સામને કેજરીવાલે કર્યો સીએમ ચન્નીને લઈને કટાક્ષ દિલ્હી: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ અને આપ પાર્ટી આમને સામને હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના ચીફ દ્વારા પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું […]

ગુજરાત વિધાનસભાઃ વર્ષોથી સત્તા દૂર કોંગ્રેસે સરકાર બનાવવા માટે એક્શન પ્લાન ઘડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠક ઉપર ભાજપના વિજયનો વિશ્વાસ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વ્યક્ત કર્યો હતો. દરમિયાન કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં 125 બેઠકો ઉપર વિજય મેળવીને સત્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code