1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસનો હાથ છોડ્યાં બાદ ભાજપમાં જોડાવવા નથી માંગતા કેપ્ટન

દિલ્હીઃ પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. કેપ્ટના રાજીનામાં બાદ કોંગ્રેસે ચરણજીત ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવ્યાં હતા. તેમજ નવજોત સિંહ સિદ્ધુને પણ નવી સરકારને સમર્થન આપવા હાઈકમાન્ડે સૂચના આપી હતી. દરમિયાન સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપીને કોંગ્રેસ સામે આવરા પ્રહાર કર્યાં હતા. આમ પંજાબના રાજકારણમાં રોજ નવો-નવો વળાંક આવી […]

રાજસ્થાનઃ BSPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા 6 MLAની મુશ્કેલી વધી, કાનૂની મદદ માટે દિલ્હી તરફ નજર

દિલ્હીઃ રાજસ્થાનમાં બહુજન સમાજપાર્ટી એટલે કે બીએસપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા છ ધારાસભ્યોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ધારાસભ્યો ઉપર પાર્ટી બદલવાના કાયદા હેઠળ વિધાનસભાનું સભ્ય પદ જવાનો ખતરો ઉભો થયો છે. જેથી આ ધારાસભ્યો પોતાની સત્તા બચાવવા દિલ્હી દોડી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્યોને ફાઈનલ જવાબ આપવા માટે નોટિસ આપી છે. જેથી તમામ ધારાસભ્યો કાનૂની […]

કોરોનામાં મૃતકોનો આંકડો સરકાર છુપાવે છેઃ પરેશ ધાનાણી

અમદાવાદઃ વિધાનસભામાં કોરોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોરોનામાં મૃતકોનો આંકડો છુપાવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આ ઉપરાંત કોરોનામાં મૃતકો અંગે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની […]

ગુજરાત વિધાનસભાઃ ટેટની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોની સમયમર્યાદા રદ કરવાની માંગણી

ટેટ-1ની પરીક્ષામાં 6341 ઉમેજવારો થયા હતા પાસ ટેટ-1 પાસ થનારા માત્ર 51ને અપાઈ નિમણુંક અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કોરોના, અભ્યાસ અને બેરોજગારી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસો કર્યાં હતા. દરમિયાન ટેટની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને નોકરી આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું […]

પંજાબમાં ફરી ઘમાસાણ, નવજોત સિંહ સિદ્વુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ નવજોત સિંહ સિદ્વુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નવજોત સિંહ સિદ્વુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું આપ્યું હતું નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે. નવજોત સિંહ સિદ્વુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધા છે. નવજોત સિંહ સિદ્વુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા […]

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાના કોંગ્રેસના પ્રયાસો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષે નવી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. મુંદ્રામાંથી ઝડપાયેલા કરોડોના હેરોઈન મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમજ વિધાનસભાના ગૃહમાં ગૃહરાજ્યમંત્રીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું નિવેદન આપતા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી સરકારની […]

વડોદરા, અંકલેશ્વર અને દહેજની ફેકટરીઓ દ્વારા છોડાતા ઝેરી કેમિકલથી ખેડૂતોને વ્યાપક નુકસાનઃ કોંગ્રેસ

અમદાવાદઃ ભરૂચ અને વડોદરા જીલ્‍લાના ઝેરી કેમીકલ ઉદ્યોગોના પ્રદૂષિત જળ અને હવા છોડાતાં હવામાં રહેલા ઝેરી 2, 4D અને 2, 4D-B રસાયણોને કારણે ભરૂચ અને વડોદરા જીલ્‍લાના 50 હજાર ખેડૂતોની 5 લાખ હેકટર જમીનનો રૂ. 2000 કરોડનો કપાસ-તેલીબીયાંનો પાક, વૃક્ષો અને ખેતીની જમીનને ભારે નુકશાન થયું હોવાનું જણાવીને લેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ […]

પંજાબઃ રાહુલ અને પ્રિયંકા ગાંધીને બિનઅનુભવી ગણાવીને કેપ્ટન અમરિંદરસિંહનું કોંગ્રેસ સામે આકરુ વલણ

દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિંદર અને સિદ્ધુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વિવાદ શાંત થવાને બદલે વધારે વકરી રહ્યો છે. મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ કેપ્ટન અમરિંદરસિંહે પ્રથમવાર કોંગ્રેસ સામે આકરુ વલણ અપનાવ્યું છે. સુદ્ધુ અને કેપ્ટન વચ્ચે વિવાદના ઉકેલ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી આખી સરકાર રિમોટ કન્ટ્રેલથી જ ચાલશેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ : અમદાવાદ જિલ્લા કોંગ્રેસ  દ્વારા સાણંદ ખાતે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાની  ઉપસ્થિતિમાં સંયોજકની બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે પહેલા મુખ્યમંત્રી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા હવે ભુપેન્દ્ર પટેલની  આખી નવી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલશે. ફરી એકવાર અધિકાર રાજનો ભોગ ગુજરાતની જનતા બનશે. […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન, કોંગ્રેસમાં શોકની લાગણી પ્રસરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન તેમનું 80 વર્ષની વયે નિધન કોંગ્રેસમાં શોકની લહેર નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન થયું. તેઓનું 80 વર્ષની વયે નિધન થયું છે. ફર્નાન્ડિસને યોગ કરતી વખતે પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના માથામાં ઇજા થઇ હતી જેના કારણે મગજમાં લોહીની ગાંઠ થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code