‘કટોકટી’ સંજોગો અને મજબૂરીનું ઉત્પાદન નથી પરંતુ સરમુખત્યારશાહી માનસિકતા અને સત્તાની ભૂખનું પરિણામ છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રસ્ટ દ્વારા આયોજિત “કટોકટીના 50 વર્ષ” કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કટોકટીની 50મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ આયોજિત કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 જુલાઈ 2024ના રોજ નક્કી કર્યું […]