નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસ પર કટોકાટી સામેની લડાઈમાં સામેલ યોદ્ધાને યાદ કર્યાં
1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘સંવિધાન હત્યા દિવસ’ પર આ અંધકારમય યુગની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલામ કરી છે. આ સંદર્ભમાં, પીએમ મોદીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું હતું કે, “અમે આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવા […]