1. Home
  2. Tag "Contribution"

આયુષ ચિકિત્સા પદ્ધતિઓએ નાગરિકોના સ્વાસ્થ્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે: રાષ્ટ્રપતિ

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના બુલઢાણાના શેગાંવમાં નેશનલ આરોગ્ય મેળા 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આયુષ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર છ વરિષ્ઠ વૈદ્યોનું સન્માન પણ કર્યું હતું. આ અવસર પર રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણી પરંપરામાં સર્વાંગી સ્વાસ્થ્યને સૌથી મોટું સુખ માનવામાં આવે છે. સ્વસ્થ નાગરિકો […]

મલેશિયાની પ્રગતિમાં ભારતીય સમુદાયનું યોગદાન અમૂલ્યઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી મલેશિયાના બે દિવસીય પ્રવાસે છે. મલેશિયા પ્રવાસે નીકળતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુલાકાતને ભારત અને મલેશિયા વચ્ચેની ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ ગણાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી મલેશિયાના બે દિવસીય પ્રવાસે છે. મલેશિયા પ્રવાસે નીકળતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ […]

ઉત્તમ શૈક્ષણિક કાર્યમાં યોગદાન આપનારા શિક્ષકને કરાશે સન્માનિત

અમદાવાદઃ ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ […]

યુવાનોએ આપણા દેશની સુખાકારીમાં યોગદાન આપવાની જવાબદારી સ્વીકારવી જોઈએઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એમવાય ભારત પોર્ટલની અસરકારકતા વધારવાનાં પોતાનાં સતત પ્રયાસોમાં આજે નવી દિલ્હીમાં રશિયામાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં યુવા શિખર સંમેલનમાં ભાગ લેનારા ભારતીય યુવા પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા યુવાનો સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનની અધ્યક્ષતા કરી હતી. આ જોડાણ ડૉ. માંડવિયાએ […]

દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાયેલું છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

ગાઝિયાબાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે કહ્યું કે દેશની સેવામાં ભારતીય વાયુસેનાનું યોગદાન ‘સુવર્ણ અક્ષરો’માં લખાયેલું છે અને તે માત્ર એરસ્પેસની સુરક્ષા જ નથી કરી રહ્યું પરંતુ ભારતના અવકાશ કાર્યક્રમોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ભારતીય વાયુસેનાના ચાર એકમોને ‘પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ’ એવોર્ડથી સન્માનિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિજીએ કહ્યું કે મને […]

સરકારના સહકારથી યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ […]

વિશ્વના ઘણા દેશોએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતના યોગદાનની પ્રશંસા કરીઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G-20 સમિટને તેના નિષ્કર્ષ અને ઉકેલો, વિભાવનાઓ અને સળગતા મુદ્દાઓને ઉકેલવા સંબંધિત ક્રિયાઓ માટે યાદ કરવામાં આવશે. જી-20 સમિટમાં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ ન આવવાના સમાચારના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કયા દેશો કયા સ્તરે હાજરી આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત […]

મૈસુર એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કર્ણાટકના વિકાસમાં મહત્વનો ફાળો આપશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત પરિવહનની સેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી લોકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા સરળ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવા માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું […]

HALએ સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં ઘણું યોગદાન આપ્યું: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની સંકલિત ક્રાયોજેનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે વર્ચ્યુઅલ રીતે ઝોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (સાઉથ ઝોન) માટે શિલાન્યાસ પણ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ઇન્ટિગ્રેટેડ ક્રાયોજેનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ખરેખર માત્ર HAL અને ISRO માટે જ નહીં, પરંતુ સમગ્ર […]

જનજાતિ સમાજે ભારતની સ્વતંત્રતા માટે અનેરુ યોગદાન આપ્યું છે : રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ ચૌહાણના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોએ આપેલા યોગદાન અને બલિદાનોનું પ્રતીત કરાવવા પહેલીવાર કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સમગ્ર દેશમાં 100થી વધુ વિશ્વ વિદ્યાલયમાં સમાજના યુવા ધનને આઝાદીના લડવૈયા સાથે જનજાતિ સમાજના યોગદાન અંગે માહિતગાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code