દરરોજ આટલા અખરોટ ખાઓ… મગજ તેજ બનશે, વજન કંટ્રોલમાં રહેશે, પાચનમાં પણ સુધારો થશે
અખરોટ શરીર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મનને તેજ બનાવવું હોય કે વજન નિયંત્રિત કરવું, પોષક તત્વોથી ભરપૂર આ ડ્રાયફ્રૂટના ઘણા ફાયદા છે. પરંતુ તેના સેવન અંગે લોકોના મનમાં એક જ મૂંઝવણ છે કે તેનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ? કેટલા અખરોટ ખાવા જોઈએ? અખરોટ શરીર માટે જરૂરી પોષક તત્વો જેવા કે ઓમેગા-૩ […]