કેરળઃ કોરોના સામેની જંગમાં આજથી 31 ઓગસ્ટ સુધી ‘સામુહીક રસીકરણ અભિયાન’નો આરંભ
આજથી કેરળમાં સામૂહિક રસીકરણનો આરંભ 31 ઓગસ્ટ સુધી ચાલશે આ અભિયાન દિલ્હીઃ સમગ્ર દેશભરના 50 ટકા કેસો કેરળમાં જોવા મળે છે કેરળમાં કોરોનાનો કહેર વધતો જોઈ શકાય છે. કોવિડ -19 કેસની સતત વધતી જતી સંખ્યાને જોતા રાજ્ય સરકારે સોમવારથી મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયને આપેલી માહિતી પ્રમાણે […]