1. Home
  2. Tag "Corona vaccine"

ભારતે પોતાનું વચન નિભાવ્યું – નેપાળને 10 લાખ અને બાંગલાદેશને 20 લાખ વેક્સિનના ડોઝ મોકલ્યા

ભારતની વેક્સિનની વિશ્વમાં બોલબાલો ભૂટાન બાદ ભારતે બાંગલાદેશ અને નેપાળને વેક્સિન મોકલી દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ કોરોનાની વેક્સિન પર તમામ દેશોની નજર છે ત્યાકરે ભારતે કોરોનાની બે વેક્સિનને આમરજન્સીના ઉપયોગ માટે મંજુરી આપી છે, જો કે ભારતની આ વેક્સિનની માંગ હવે વિદેશમાં ઉઠવા પામી છે, અનેક દેશઓએ કોરોનાની વેક્સિનની માંગ ભારત પાસે કરી છે […]

રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓને અપાશે વેક્સિન

રસીકરણના બીજા તબક્કામાં નેતાઓ લઈ શકે છે વેક્સિન દરેક લોકો તરફથી આ અંગે સવાલ ઉત્પન્ન થયા હતાલ નેતાઓ પણ સતત લોકોના સંપર્કમાં રહેતા હોય છે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્.ય પરજોશમાં ચાલી રહ્યું છે, જે એક ઐરિહાસિક રસીકરમ છે, જ્યા એક સાથે રોજના લાખો લોકોને વેક્સિનનો ડોઝ અપાઈ રહ્યો છે ત્યારે વેક્સિનેશનની શરુાતમાં […]

ભારતે મિત્રદેશને કરેલો વાયદો નિભાવ્યો – વેક્સીનનો પ્રથમ જથ્થો ભૂટાન રવાના કરાયો

ભારતથી વેક્સીનની બોલબાલા સમગ્ર વિશ્વમાં વેક્સીનનો પ્રથમ જથ્થો ભૂટાન મોકલાયો દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે વેક્સિનની માંગ ઉઠવા પામી છે, જ્યારે ભારતમાં બે વેક્સિન ઇમરજન્સીનાં ઉપયોગ માટે મંજૂરી આપી છે ત્યાર બાદ અનેક દેશોએ આ વેક્સીનની માંગણી કરી છે, ભારતે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે આપણા પાડોશી દેશોને ભેટ તરીકે […]

કંબોડિયાના પ્રધાનમંત્રીએ ભારત પાસે કોરોના વેક્સિનની માંગી મદદ – અનેક દેશોને ભારત પાસે આશ

કંબોડિયાના પીએમ એ ભારત પાસે કોરોના વેક્સિનની અપીલ કરી અનેક દેશોને ભારત પાસે આશ દિલ્હીઃ-ભારતમાં ઉત્પાદન પામેલી બે કોવિડ વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવ્યા બાદ 16 જાન્યુઆરીએ સમગ્ર દેશભરમાં વિશ્વનું સૌથી મોટૂ રસીકરણ અભિયાન શરૂ થયું છે. બીજી તરફ ઘણા દેશોએ ભારત પાસે કોવિડની વેક્સિનની માંગ કરી છે. આ સાથે જ કંબોડિયાના મીડિયાના […]

ભારત નીભાવશે પડોશી ધર્મઃ પડોશી દેશોને આપશે કોરોના રસીના એક કરોડ ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. હાલ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. તેમજ આગામી જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજી તરફ અનેક દેશોએ ભારત પાસે કોરોનાની રસી માટે મદદ માંગી છે. ત્યારે ભારત સૌ પ્રથમ પડોશી ધર્મ બજાવશે. ભારત દ્વારા […]

દેશમાં જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી અપાશે 

દિલ્હીઃ ભારતમાં કોરોના સામેને અંતિમ લડાઈમાં રસીકરણના મહાઅભિયાનનો તા. 16મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. તેમજ બે દિવસના સમયગાળામાં લગભગ 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે આગામી જુન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. દેશના આરોગ્ય […]

કોરોના રસીકરણઃ રાજકોટમાં ધન્વંતરી રથના ડ્રાઈવરને અપાઈ પ્રથમ રસી

અમદાવાદઃ ભારતમાં આજે કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના પ્રારંભ થયો છે. ભારતમાં સૌથી પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારીને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સૌ પ્રથમ રસી રાજકોટના ધન્વતંરી રથના ડ્રાઈવર અશોક ગોંડલિયાને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રથમ રસી લેનાર આરોગ્ય કર્મચારી અશોક ગોંડલિયાએ તમામ લોકોને રસી લેવા અને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ […]

કોરોના રસીકરણનો આરંભઃ દેશમાં પ્રથમ રસી એઈમ્સના સફાઈ કર્મચારીને આપવામાં આવી

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી કોરોના રસીકરણનો આરંભ કરાવ્યો હતો. દરમિયાન ભારતમાં સૌ પ્રથમ રસી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના સફાઈ કર્મચારીને લગાવવામાં આવી હતી. આ પ્રસંગ્રે દેશના આરોગ્ય મંત્રી અને એઈમ્સના ડાયરેકટર પણ ઉપસ્થિત રહ્યાં હતા. કોરોના સામેની લડાઈમાં શરૂ કરાયેલા રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની […]

પાકિસ્તાન કોરોનાની રસી માટે ચીન અને રશિયાના ભરોસે

દિલ્હીઃ ભારતમાં આવતીકાલે શનિવારથી કોરોના રસીકરણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવશે. બીજી તરફ અમેરિકા સહિતના અન્ય દેશોમાં કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાન કોરોનાની રસી માટે પોતાના પરમ મિત્ર એવા ચીન અને રશિયાની મદદની આશા રાખીને બેઠું છે. પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં રસીકરણ શરૂ કરવામાં આવશે. પાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, અત્યાર […]

પીએમ મોદીએ સાંસદો અને ઘારાસભ્યોને અગ્રતા આઘારે વેક્સિન આપવાનો મંત્રીનો પ્રસ્તાવ નકાર્યો

પીએમ મોદીએ નકાર્યો પ્રસ્તાવ નેતાઓને પ્રથન તબક્કામાં વેક્સિન નહી અપાઈ સૌ પ્રથ મ વેક્સિના ફ્રંટલાઈનના કામદારોને અપાશે દિલ્હીઃ-સમગ્ર દેશમાં શનિવારથી રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે પહેલા તબક્કામાં વેક્સિનનો ડોઝ 3 કરોડ લોકોને આપવામાં આવશે,જેમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code