1. Home
  2. Tag "Corona vaccine"

મહારાષ્ટ્રના આ કોર્પોરેશનમાં કોરોનાની રસી નહીં લેનાર કર્મચારીને નહીં ચુકવાય પગાર

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે મહાનગરપાલિકા (ટીએમસી)એ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ નહીં લેનાર કર્મચારીઓને વેતન નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ટીએમસીના સિનિયર અધિકારીઓએ એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. બેઠકમાં મહાનગરપાલિકાના આયુક્ત ડો. વિપિન શર્મા અને થાણેના મેયર નરેશ મ્હાસ્કે પણ ઉપસ્થિત રહ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર મનપાના જે કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય […]

કોરોના રસીકરણને ઝડપી બનાવવાની પ્રકિયા,આસામમાં 22 નવેમ્બરથી શરૂ થશે મેગા વેક્સિનેશન અભિયાન

આસામ સરકાર મેગા રસીકરણ અભિયાન કરશે શરૂ 22 થી 29 નવેમ્બર સુધી રહેશે શરૂ ચૂંટણી પ્રક્રિયાની જેમ બૂથ બનાવીને લગાવાશે રસી દિસપુર: કોરોના વાયરસના રસીકરણને ઝડપી બનાવવા માટે આસામ સરકાર એક સપ્તાહ મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ પાત્ર લોકોને […]

કોરોના વેક્સિનમાં ગાંધીનગર, જુનાગઢ અને સુરતમાં 100 લક્ષ્યાંક સિદ્ધઃ રાજકોટમાં 98 ટકા સફળતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. અને ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  સુરત, ગાંધીનગર, અને જુનાગઢ એવા શહેર બની ગયા હતા કે જેમની 100 ટકાથી […]

રાજકોટમાં દિવ્યાંગ લોકો માટે મનપાની જાહેરાત,ઘરે વેક્સિન મળી રહે તે માટે જાહેર કર્યો નંબર

રાજકોટમાં 100 વેક્સિનેશન માટે તંત્ર તૈયાર દિવ્યાંગ લોકોને મળશે ઘરે બેઠા વેક્સિન મનપાએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર રાજકોટ: દેશમાં કેટલાક રાજ્યો અને શહેરો હવે એવા છે કે જ્યાં 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે. હવે રાજકોટ મહાનગર પાલિકાએ પણ આ દિશામાં દોડ મુકવાની તૈયારી કરી લીધી છે. શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ […]

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે આવતા મહિનાથી 5 થી 12 વર્ષના બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે વેક્સિન

5 થી 12 વર્ષના બાળકો માટે આવતા મહિને મળી શકે છે વેક્સિન કોરોનાની ત્રીજી લહેરની સંભાવનામાં બાળકોને મળી જશે વેક્સિન   દિલ્હીઃ-વિશ્વભરમાં કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે, દેસમાં વધતા કોરોનાના કેસો વચ્ચે ત્રીજી લહેરની સંભાવનાઓમાં બાળકો પર જોખમ હોવાની સંભાવનાઓ છે, ત્યારે કોરોનાના કેસો તથા ત્રીજી લહેરના ભય વચ્ચે આગામી મહિના સુધીમાં […]

રસીકારણ ઝુંબેશમાં વધુ એક વેક્સિનનો થશે સમાવેશઃ આવતા મહિનામાં દેશમાં ઉપલબ્ધ કરાવાશે કોરોનાની સિંગલ ડોઝ વેક્સિન 

ટૂંક સમયમાં દેશને મળશે સિંગલ ડોઝ વેક્સિન આવતા અઢવાડિયે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરી માંપ્રથમ બેચનું પરિક્ષણ  દિલ્હી- કોરોના વાયરસ સામે રક્ષણ માટે  વેક્સિનેશન પ્રક્રિયાને વેગ અપાઈ રહ્યો છે ત્યારે હવે કોરોનાની સિંગલ ડોઝની વેક્સિનનો ઈતંઝાર હવે ખતમ થશે,મળતી માહિતી પ્રમાણે આ રસી આગામી મહિનાથી દેશમાં ઉપલબ્ધ કરાવામાં આવશે. આવતા અઠવાડિયે રસીની પ્રથમ બેચ પરીક્ષણ માટે કસૌલીની […]

રસીકારણ ઝુંબેશમાં વધુ એક વેક્સિનનો થશે સમાવેશઃ આવતા મહિને દેશમાં ઉપલબ્ધ કરાવાશે કોરોનાની સિંગલ ડોઝ વેક્સિન

ટૂંક સમયમાં દેશને મળશે સિંગલ ડોઝ વેક્સિન આવતા અઢવાડિયે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરી માંપ્રથમ બેચનું પરિક્ષણ  દિલ્હીકોઃ- રોના વાયરસ સામે રક્ષણ માટે સિંગલ  ડોઝની વેક્સિનનો ઈતંઝાર હવે ખતમ થશે,મળતી માહિતી પ્રમાણે આ રસી આગામી મહિનાથી દેશમાં ઉપલબ્ધ કરાવામાં આવશે. આવતા અઠવાડિયે રસીની પ્રથમ બેચ પરીક્ષણ માટે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરીમાં પહોંચશે. આ બેચનું પરીક્ષણ કસૌલી અને પુણે […]

કોરોના વેક્સિનની ખરાઈ માટે હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં – નકલી વેક્સિન લેવાથી હવે બચી શકાશે

કેન્દ્ર એ વેક્સિનની ઓળખને લઈને ખાસ ગાઈડલાઈન જારી કરી આ હેઠળ કોરોનાની વેક્સિન અસલી છે કે નકલી જાણી શકાશે   દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારીને અટકાવવા માટે  વેક્સિનેશનની પ્રક્રીયા તેઝ બનાવવામાં આવી રહી છે, ત્યારે કોરોનાની વેક્સિનને લઈને કેટલાક રાજ્યોમાં ચેડા થઈ રહ્યા હોવાની વિગતો પણ સામે આવતી જોવા મળે છે, કેટલીક જગ્યા એ નકલી વેક્સિન […]

બાયોલોજિકલ ઈ-લિમિટેડની કોરોનાની વેક્સિન ‘કોર્બેવેક્સ’ ને ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI એ આપી મંજૂરી

બાયોલોજિકલ ઈ-લિમિટેડની વેક્સિને પરિક્ષણની મંજુરી કોરોનાની વેક્સિનના  ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI આપી મંજૂરી દિલ્હીઃ- ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ એ વિતેલા દિવસને બુધવારે હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોલોજિકલ ઈ-લિમિટેડને પાંચથી 18 વર્ષની વય જૂથ ધરાવતા બાળકો પર તેના દ્વારા ઉત્પાદિત સ્વદેશી કોરોનાની વેક્સિનના બીજા અને ત્રીજા ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી. મળતી માહિતી પ્રમાણે બાયોલોજિકલ […]

ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામ – રાજકોટ જિલ્લાના 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન

રાજકોટ જિલ્લાના 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન કોરોના સંક્રમણથી બચવા વેક્સિન જરૂરી લોકોની સતર્કતા અન્ય લોકો માટે બની પ્રેરણારૂપ રાજકોટ : ગુજરાતમાં લગભગ અડધાથી વધારે લોકોએ વેક્સિન લઈ લીધી છે. રાજ્યમાં લોકો કોરોનાને ગંભીર સમસ્યા સમજીને જાગૃતતા દાખવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલા 74 ગામમાં તો 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code