1. Home
  2. Tag "Corona vaccine"

વેક્સિનના મિશ્ર ડોઝના અભ્યાસ અને ક્લિનકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ એ આપી મંજૂરી

વેક્સિનના મિશ્ર ડોઝને પરિક્ષણની મળી મંજૂરી ડીસીજીઆઈ એ અભ્યાસ માટે પરવાનગી આપી   દિલ્હીઃ કોરોના વાઈરસ સામે દેશની સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે,ત્યાર હવે બે વેક્સિનના મિશ્રણમાં ભારત એક ડગલું આગળ વધતું જોવા મળ્યું છે, આ મિશ્ર ડોઝ બાબતે હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ પણ કોવાસીન અને કોવિશિલ્ડ રસીના મિશ્રણ પરના […]

ભારતમાં અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની કોરોના વેક્સિનને મળી મંજૂરી, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

જે એન્ડ જે કંપનીની વેક્સિનને મળી ભારતમાં મંજૂરી સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી વેક્સિનેશનની ગતિને મળશે વેગ નવી દિલ્લી: કોરોના સામેની લડાઈને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારે એક પગલુ લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિનનો લોકોને એક જ […]

દેશમાં 50 કરોડથી વધારે લોકોને મળી વેક્સિન, કોરોના સામે ભારતની લડાઈ મજબૂત

કોરોનાની સામે ભારતની લડાઈ મજબૂત 50 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન વર્ષના અંત સુધીમાં આ આંકડો 100 કરોડ પહોંચવાની સંભાવના દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત સરકાર પોતાની લડાઈને સતત મજબૂત કરી રહ્યું છે. દેશમાં વેક્સિનેશનનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે. તેનો મતલબ એ કે દેશમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો […]

યુકેની સ્ટડીમાં દાવો- કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના 3 ગણી ઓછી    

બ્રિટેનના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના ઓછી 12 જુલાઈથી કોરોનાના કેસમાં ઘટાડો  દિલ્હી:દેશમાં કોરોનાનો રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે.પરંતુ કોરોનાની સંભવિત ત્રીજા વેવ પહેલા મોટાભાગના લોકોનું રસીકરણ થાય એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. યુકેના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો […]

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને સતત બીજા દિવસે 20.94 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્ર એ રાજ્યોને આપી વેક્સિનની બીજી ખેપ સતત બીજા દિવસે પણ 20 લાખથી વધુ ડોઝ આપ્યા દિલ્હીઃ સમગ્ર દેશભમાં જે રીતે કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તે રીતે સામે કોરોના વેક્સિનની આપવાની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી રહી છે આ માટે કેન્દ્દર સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યું  છે.જે અંતર્ગત સતત બીજા દિવસે, કેન્દ્ર […]

રસીકરણ ઝુંબેશઃ માત્ર એક મહિનાથી પણ ઓછા સમયમાં 2.27 લાખ સગર્ભા સ્ત્રીઓને વેક્સિન અપાઈ

રસીકરણ ઝુંબેશમાં ગર્ભવતી મહિલાઓ પણ મોખરે ખૂબ ઓછા સમયમાં 2.27 લાખ ગર્ભવતી મહિલાઓએ લીધી વેક્સિન દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે વેક્સિનેશન પુર જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા હવે ગર્ભવતી મહિલાઓ પણ આગળ આવી રહી છે,ગર્ભવતી મહિલાઓના રસીકરણમાં વધારો જોવા મળી રહ્યો છે. વિતેલા દિવસને શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ બાબતે […]

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં ઉતરપ્રદેશ સૌથી મોખરે,સાડા ચાર કરોડ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું

દેશમાં કોરોના વેક્સિનેશનમાં સૌથી આગળ યુપી 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર પહેલું રાજ્ય બન્યું નવા કેસોમાં જોવા મળી રહ્યો છે સતત ઘટાડો લખનઉ:કોવિન પોર્ટલના ડેટા મુજબ ઉત્તરપ્રદેશ કોવિડ -19 રસીના 4.5 કરોડથી વધુ ડોઝ આપનાર એકમાત્ર રાજ્ય બન્યું છે. ઉત્તરપ્રદેશમાં ચાર લોકોમાંથી એક વ્યક્તિએ કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે સરકારી માહિતી […]

હવે બાળકોને કોરોના સામે રક્ષણ આપવાની તૈયારીઃ સપ્ટેમ્બરમાં બાળકો માટે આવી શકે છે કોરોનાની વેક્સિન 

હવે બાળકોને કોરોનાથી બચાવવાની તૈયારી સપ્ટેમ્બરમાં આવી શકે છે બાળકો માટે વેક્સિન આ મામલે એઈમ્સના ડોક્ટરે આપી માહિતી   દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે,ત્યારે આ લહેરમાં બાળકો માટે ખૂબ ચિંતા દર્વામાં આવી રહી છે,અનેક નિષ્ણાંતોએ બાળકો માટે આ ત્રીજી કોરોનાની લહેર જોખમી ગણાવી હતી જેને લઈને દેશભરમાં બાળકો માટે કોરોનાની […]

ગુજરાતમાં અંદાજે 50 ટકા લોકોને મળી કોરોના વેક્સિન, કોરોનાનું સંક્રમણ પણ ઓછું

ગુજરાતમાં અંદાજે 3 કરોડ લોકોને મળી વેક્સિન 50 ટકા લોકો થયા વેક્સિનેટ વેક્સિનેશનની ઝડપી પ્રક્રિયા બાદ સંક્રમણ દર ઓછો અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તથા ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા શક્ય એટલી ઝડપથી વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. લોકોને વેક્સિન મળે તે માટે અનેક જગ્યાએ વેક્સિનેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે.એવામાં ગુજરાત […]

મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટીઃ કોરોનાની વેક્સિન લેનારા વિદ્યાર્થીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપશે

ભાવનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે રાજ્યમાં માત્ર બે આંકડામાં જ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારે વેક્સિનેશન વધુને વધુ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારજી યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કે, કોરોનાની રસી લેનારા વિદ્યાર્થીને 5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code