1. Home
  2. Tag "Corona vaccine"

ગુજરાતમાં અંદાજે 50 ટકા લોકોને મળી કોરોના વેક્સિન, કોરોનાનું સંક્રમણ પણ ઓછું

ગુજરાતમાં અંદાજે 3 કરોડ લોકોને મળી વેક્સિન 50 ટકા લોકો થયા વેક્સિનેટ વેક્સિનેશનની ઝડપી પ્રક્રિયા બાદ સંક્રમણ દર ઓછો અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તથા ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા શક્ય એટલી ઝડપથી વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. લોકોને વેક્સિન મળે તે માટે અનેક જગ્યાએ વેક્સિનેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે.એવામાં ગુજરાત […]

મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટીઃ કોરોનાની વેક્સિન લેનારા વિદ્યાર્થીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપશે

ભાવનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે રાજ્યમાં માત્ર બે આંકડામાં જ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારે વેક્સિનેશન વધુને વધુ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારજી યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કે, કોરોનાની રસી લેનારા વિદ્યાર્થીને 5 […]

સુરતઃ કોરોના વેક્સિનના અભાવે ફરી એકવાર કાપડ માર્કેટ બંધ થવાનો વેપારીઓમાં ભય

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કાપડ માર્કેટમાં 29 પૈકી 28 વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે. એક જ વેકસિન સેન્ટર ચાલતું હોય ઘણાબધા કારીગરોને રસી લીધા વિના જ પરત ફરવું પડે છે. ત્યારે વેક્સિનના અભાવે ફરી એકવાર […]

કોરોના સંકટઃ દેશમાં આગામી મહિનાથી દરરોજ 80થી 90 લાખ લોકોને અપાશે રસી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાની રસી જ એક માત્ર રામબાણ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ વર્ષના અંત સુધીમાં તમામ લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવું છે. હાલ કોરોનાની રસીની અછતની ફરિયાદો અનેક રાજ્યોમાં ઉઠી રહી છે. જો […]

મહારાષ્ટ્ર: 9 વર્ષ પહેલાં આંખની રોશની ગુમાવી હતી, વેક્સિન લીધા પછી આવી આંખની રોશની,70 વર્ષીય મહિલાનો દાવો

મહારાષ્ટ્રના વાશિમથી આવ્યા ચોંકાવનારા સમાચાર 9 વર્ષ પહેલાં ગુમાવી હતી આંખની રોશની વેક્સિન લીધા બાદ આવી આંખની રોશની 70 વર્ષીય મહિલાનો દાવો મુંબઈ : મહારાષ્ટ્રના વાશિમથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 9 વર્ષ પહેલાં એક મહિલાએ પોતાની આંખની રોશની ગુમાવી હતી. જ્યારે તેણે વેક્સિન લીધી, ત્યારે આંખની રોશની આવી ગઈ. 70 વર્ષની મહિલાએ દાવો […]

ભારતમાં અત્યાર સુધી 35.05 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા

કોરોનાની વેક્સિન લેનાર લોકોની સંખ્યામાં વધારો 35.05 કરોડ લોકોએ લીધી વેક્સિન ત્રીજી લહેર પહેલા મહત્તમ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ દિલ્હી : દેશમાં બીજી લહેર બાદ સરકાર દ્વારા વેક્સિનેશનની પક્રિયા પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી 35 કરોડ 5 લાખ 42 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે જેના કારણે ત્રીજી લહેરમાં લોકો એટલો […]

ગંગાના પાણીમાંથી કોરોના માટે નોઝલ સ્પ્રે વેક્સિનના ક્લિનિકલ પરિક્ષણની મંજૂરી માંગતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ

ગંગાજલમાંથી વેક્સિન બનીને તૈયાર પરિક્ષણની મંજૂરી માંગતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ   દિલ્હીઃ- અલ્હાબાદ હાઈકોર્ટે ગંગાના પાણીમાંથી તૈયાર કરવામાં આવેલી  કોરોનાની રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવાની અરજી પર ભારતીય તબીબી સંશોધન અને ભારત સરકારની નૈતિક સમિતિને નોટિસ પાઠવી છે. , ભારત સરકાર સહિત, તમામ વિપક્ષો પાસેથી ત્રણ અઠવાડિયાની અંદર આ બાબતે જવાબ આપવાની વિનંતી કરી. […]

દિલ્હીમાં રસીકરણની ગતિમાં આવશે વેગ  – કોરોના વેક્સિનના 4 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવાયા

દિલ્હીમાં વેક્સિનની અછત થઈ દૂર 4 લાખ ડોઝ દિલ્હીને આપવામાં આવ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે હવે અનેર રાજ્યો તરફથી વેક્સિનને લઈને અછત સર્જાવા બાબતે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા હતા, જો કે હવે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વેક્સિનની અછત દૂર થઈ છે. વિતેલા દિવસને બુધવારના રોજ દિલ્હીને કોવિશિલ્ડના ચાર લાખ […]

અમેરિકા પણ હવે કોવેક્સિનને માની ગયું, કહ્યું – આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટને કરે છે નિષ્ક્રીય

ભારતની કોવેક્સિનને હવે અમેરિકા પણ માની ગયું કોવેક્સિન આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટને પણ કરે છે નિષ્ક્રિય: અમેરિકા વેક્સિન સારા પ્રમાણમાં એન્ટિબોડી બનાવી રહી છે તેવું અભ્યાસમાં જણાવાયું છે નવી દિલ્હી: ભારતમાં એક તરફ જ્યારે ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે ત્યારે બીજી તરફ અમેરિકાએ ભારતની સ્વદેશી કોવેક્સિનને કોરોના સામેનું અસરકારક હથિયાર માન્યું છે. અહેવાલો અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય […]

વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો થયા કોરોના સંક્રમિતઃ- આઈસીએમઆર

બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે – બન્ને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો કોરોનાગ્રસ્ત    દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહારી હાલ પણ વર્તાઈ રહી છે, જો કે રોજીંદા આવતા કેસોમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે આ મહામારી સામે વેક્સિનેશનને વેગ આપવામાં આવી હ્યો છએ, વેક્સિન એક જ એવુંહથિયાર છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code