ગુજરાતમાં અંદાજે 50 ટકા લોકોને મળી કોરોના વેક્સિન, કોરોનાનું સંક્રમણ પણ ઓછું
ગુજરાતમાં અંદાજે 3 કરોડ લોકોને મળી વેક્સિન 50 ટકા લોકો થયા વેક્સિનેટ વેક્સિનેશનની ઝડપી પ્રક્રિયા બાદ સંક્રમણ દર ઓછો અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તથા ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા શક્ય એટલી ઝડપથી વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. લોકોને વેક્સિન મળે તે માટે અનેક જગ્યાએ વેક્સિનેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે.એવામાં ગુજરાત […]