1. Home
  2. Tag "Corona vaccine"

કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી, તબીબોનો મત

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદયની […]

ભારતે કોરોનાની અપડેટ કરેલી રસી બનાવી,ઓમિક્રોન પર પણ છે અસરકારક; બ્રિટન પછી બીજો દેશ બન્યો

ભારતે કોરોનાની અપડેટ કરેલી રસી બનાવી ઓમિક્રોન પર પણ છે અસરકારક બ્રિટન પછી બીજો દેશ બન્યો દિલ્હી : બ્રિટન બાદ હવે ભારતે પણ કોરોના વેક્સીનનું અપડેટેડ વર્ઝન તૈયાર કર્યું છે. તે ફક્ત ઓમિક્રોન અને તેના સબફોર્મ્સથી બનેલું છે, જેની એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ વિકસાવી શકે છે. આ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લેનારાઓ માટે હશે. […]

ગુજરાતમાં કોરોના સામેની વેક્સિનનો સ્ટોક ખલાસ, નવો જથ્થો આવ્યા બાદ વેકસિનેશન કેન્દ્રો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સામે સરકાર પણ લોકોને સાવચેત કરી રહી છે. રાજ્યમાં  એક સપ્તાહથી કોરોનાના કેસનો આંકડો 300થી વધુ નોંધાઈ રહ્યો છે.  ઘણાબધા લોકો એવા છે. કે, તેમણે કોરોના સામેની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, ઘણા લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી. આથી કોરોનાના વધતા કેસ જાણીને ઘણા લોકો વેક્સિન […]

જુનાગઢમાં કોરોનાની વેક્સિનના ફેક સર્ટી.નું કૌભાંડ, અનેક સ્ટાર અને ક્રિકેટરના નકલી સર્ટી બન્યા

જૂનાગઢઃ  સોરઠ પંથકમાં કોરોના વિરોધી વેક્સિનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બોગસ નામે  વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ ફિલ્મસ્ટાર જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દીધા હતા. જે ફેક સર્ટિફિકેટની કોપીઓ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ 23 […]

દેશની પ્રથમ નાક વડે અપાતી કોરોના વિરોધી વેક્સિન લોંચ કરાઈ

નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે વિતેલા દિવસને પ્રજાસત્તાક દિવસે આ વેક્સિને લોંચ કરવામાં આવી છે. દેશમાં તેના પ્રકારની પ્રથમ ઇન્ટ્રાનાસલ […]

વૈક્સિનને લઈને વૈજ્ઞાનિકોને નવી ઉપલબ્ધી -હવે કફ સિરપની જેમ કોરોનાની વેક્સિન પણ પી શકાશે

હવે કોરોનાની વેક્સિનને સિરપની જેમ પી શકાશે વૈજ્ઞાનિકોએ વેક્સિન બાબતે આ નવી શોધ કરી દિલ્હીઃ- દેશમાં કોરોમા મહામારીની શરુઆત થઈ ત્યાર બાદ કોરોના વેક્સિનની શોધ એક અસરકારક ઉપાય તરીકે સામે આવી જેનાથઈ કોરોના સંક્રમણ ઓછુ કરવામાં મદદ મળી ત્યાર બાદ અવનવી વેક્સિન શોધાઈ જેમાં નાક વડે અપાતી વેક્સિનનો પણ સમાવેશ થયો ત્યારે હવે કોરોનાની પી […]

વિશ્વની પ્રથમ અને ભારતમાં જ વિકસીત કોરોના વિરોધી ભારત બાયોટેકની નેઝલ વેક્સિન 26 જાન્યુઆરીએ કરાશે લોંચ

પ્રથમ સ્વદેશી નેઝલ વેક્સિન ઈનકોવેક 26 જાન્યુઆરી કરાશે લોન્ચ જે વિશ્વની પ્રથન નેઝલ વેક્સિન બનશે દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોના વિરોધી વેક્સિને મહત્વનો બાગ ભજવો છે જેને લઈને કોરોનામાં આપણે ઘણી રાહત મેળવી શક્યા છીએ ત્યારે હવે કોરોના વિરોધી અને નાક વટે અપાતી વેક્સિન ભારતમાં લોંચ થવાની તૈયારીમાં છે. પ્રાપ્ત […]

કોરોના સામેની લડાઈમાં ગુજરાત સરકાર સજ્જ પણ કોરોનાની વેક્સિનનો પુરતો જથ્થો નથી

અમદાવાદઃ ચીનમાં કોરોનાનો કહેર વધ્યા બાદ ભારત સરકારની સુચનાથી ગુજરાત સરકારે પણ આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. સાથે જ પ્રિકોશન ડોઝ ના લીધો હોય તો કોરોના સામે રક્ષણ માટે વહેલી તકે રસીનો પ્રિકોશન ડોઝ લેવો જરૂરી છે. વિદેશમાં કોરોનાના […]

ભારત બાયોટેકની વિશ્વની પ્રથમ અનુનાસિક કોરોનાની વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી મંજૂરી

ભારત બાયોટેકની નેઝલ  રસીને  મળી મંજૂરી આ વેક્સિન ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં રાહત જોવા મળી રહી છે,જો કે કોરોના મહામારી દરમિયાન કોરોનાની વેક્સિને મહત્વનો ફાળો આપ્યો છે ,કોરોના વિરોધી રસીના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવામાં રાહત મળી હતી ,અનેક કંપનીઓ વેક્સિન બનાવાની હોડમાં હતી જેમાં ભારત બાયોટેકની વેક્સિન પણ હતી ત્યારે […]

કેન્દ્ર એ કોરોનાની રસીની ખરીદારી બંધ કરી – વેક્સિનના બચેલી રાશી નાણામંત્રાલયને પરત કરાઈ

આરોગ્ય મંત્રાલય નવી કોરોના રસી ખરીદશે નહીં સીકરણ બજેટમાંથી 4237 કરોડ રૂપિયા પરત કરાયા દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનાના કેસોમાં મોટાભાગે ઘટાડો થઈ ચૂક્યો છે ત્યારે હવે મોટા ભાગના લોકોનું રસીકરણ પણ થઈ ચૂક્યું છે. જેને લઈને હવે કેન્દ્ર એ કોરોના વિરોધી રસીના ડોઝ ખરીદવાનું બંધ કરીને બચેલા તમામ ડોધ નાણામંત્રીને પરત કર્યા છે. પ્રાપ્ત જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code