રાજકોટમાં દિવ્યાંગ લોકો માટે મનપાની જાહેરાત,ઘરે વેક્સિન મળી રહે તે માટે જાહેર કર્યો નંબર
રાજકોટમાં 100 વેક્સિનેશન માટે તંત્ર તૈયાર દિવ્યાંગ લોકોને મળશે ઘરે બેઠા વેક્સિન મનપાએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર રાજકોટ: દેશમાં કેટલાક રાજ્યો અને શહેરો હવે એવા છે કે જ્યાં 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે. હવે રાજકોટ મહાનગર પાલિકાએ પણ આ દિશામાં દોડ મુકવાની તૈયારી કરી લીધી છે. શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ […]