1. Home
  2. Tag "CORONA"

આંતરમાળખાકીય સુવિધા થકી કોરોના સામે નાગરિકોને રક્ષણ આપવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરી નેમ

અમદાવાદઃ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પાંચમી જૂન ના રોજ ઉજવવામાં આવતા ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા સાથે પ્રદૂષણમુક્ત ગુજરાતનાં નિર્માણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણતયા સંકલ્પબધ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલના કોરોના […]

તમિલનાડુમાં લોકડાઉન તા. 14મી જૂન સુધી લંબાવાયું, આંશિક રાહતો અપાઈ

બેંગ્લોરઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકારે રાહતનો શ્વાલ લીધો છે. જો કે, અગમચેતીના ભાગરૂપે આંશિક રાહતો સાથે અનેક રાજ્યોમાં અનલોકની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન તમિલનાડુની સરકારે 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન વધાર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહતની પણ જાહેરાત કરવામાં […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા ટેસ્ટિંગ માટેના બુથ 120થી ઘટાડીને 60 કરાયાં

અમદાવાદ : શહેરમાં એક સમયે કોરોનાનું સંક્રમણ વધતા રોજના અસંખ્ય કેસ નોંધાતા હતા. પણ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. કોરોનાના ટેસ્ટિંગ માટે બુથ પર લાઈનો લાગતી હતી ત્યાં હવે એકલ-દોકલ લોકો પણ જોવા મળતા નથી. આમ કોરોનાનું જોર ઘટતાં જેમ મ્યુનિ.એ 37 ડેજીગ્નેટડ હોસ્પિટલો અને 1818 બેડ ઓછાં કરી નાખ્યા છે. એવી જ રીતે […]

કોરોના મહામારીમાં રસી લેનાર કોઈ વ્યક્તિનું નથી થયું મોતઃ સ્ટડીમાં દાવો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં દેશમાં 20 કરોડ કરતા વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી લોકોમાં કોરોનાની રસીને લઈને જાગૃતિ ફેલાઈ છે. તેમજ કોરોનાથી ડરેલા લોકો રસી લેવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. […]

વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત અમેરિકાથી આગળઃ નીતિ આયોગ

ભારતમાં વેક્સિનેશન ખૂબ ઝડપી વેક્સિનેશનમાં ભારતે અમેરિકાને પણ છોડ્યુ પાછળ વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત બધા દેશથી આગળ દિલ્લી: કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે. આ બાબતે હવે સરકારે વધુ એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે જેમાં ભારતે વિશ્વના તમામ દેશોને પાછળ રાખી દીધા છે. કેન્દ્ર સરકારે કહ્યું […]

કોરાના કાળમાં એસ.ટી. નિગમને રૂ. 500 કરોડ કરતા વધુનું નુકશાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના સમયમાં સદતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. દહેગામ ખાતે રૂ. 6 […]

કોરોના મહામારી વચ્ચે વધુ એક મોઘવારીનો મારઃ સ્ટીલની કિંમતમાં થયો વધારો

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ માજા મુકતા લોકોના બજેટ ખોરવાયાં છે. આગામી દિવસોમાં વાહનોની ખરીદી અને ઘર બનાવવા માટે વધારે નાણા ખર્ચવા પડશે. નિર્માતાએ સ્ટીલની કિંમતમાં વધારો કર્યો હોવાથી લોકો ઉપર બોજ પડશે. ઈન્ડ-સ્ટ્રી સૂત્રોના મતે હોટ રોલ્ડ કોઈલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઈલ CRC)ની કિંમતમાં રૂ. 4000થી 4900 સુધીનો પ્રતિટનમાં વધારો થયો છે. સુત્રોના […]

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મજૂરોના અભાવે વેપાર–ધંધાને ભારે ફટકો

રાજકોટઃ કોરોનાના કહેર અને મીની લોકડાઉન તેમજ રાત્રિ કરફયુને કારણે બેરોજગાર થયેલા રાજકોટ માર્કેટ યાર્ડના મારવાડી મજૂરો વતન ગયા બાદ પરત નહીં ફરતા યાર્ડમાં વેપાર–ધંધાને જબરો ફટકો પડી રહ્યો છે. મારવાડી મજૂરો લોડિંગ–અનલોડિંગનું મુખ્ય કામ કરતા હોય તેમની ગેરહાજરીમાં ખેડૂતોએ લાવેલો માલ ઉતારવામાં અને વેચાણ સોદો થયા બાદ માલ મોકલવામાં ભારે પરેશાની થઈ રહી છે. […]

નકલી દવાઓના ઓનલાઈન વેચાણનો પર્દાફાશઃ 6.38 લાખની નકલી દવાનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેકશન તથા અન્ય જરૂરી દવાની ડિમાન્ડ વધી હતી. બીજી તરફ કમાવી લેવાની લાહ્યમાં લોકોના જીવન સાથે ચેડા કરનારાઓ દવા માફિયાઓ પણ સક્રીય થયાં હતા. તેમજ રેમડેસિવિર ઈન્જેકશન તથા અન્ય નકલી દવાઓ પધરાવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરીને અનેક લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના દ્વાર ભક્તો માટે 10મી જુન સુધી બંધ રહેશે

દ્વારકાઃ કોરોનાની બીજી લહેર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક લોકો કોરોનાની ઝપટે ચડ્યા હતા આથી દ્વારકા વહીવટી તંત્ર અને દેવસ્થાન સમિતિ દ્વારા દર્શનાર્થીઓના હિતમાં તાબડતોબ નિર્ણય લઈ 12 એપ્રિલથી જગત મંદિર બંધ કારવા અંગે નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ વર્તમાન સમયમાં કોરોનાના કેસ ઘટ્યા હોવા છતાં સાવચેતીના ભાગરૂપે આગામી તા. 10 જૂન સુધી જગત મંદિરના દ્વાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code