1. Home
  2. Tag "CORONA"

કોરોના સામેની જંગી લડતની કેન્દ્રની તૈયારીઓઃ- સમગ્ર દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન

દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન કેન્દ્રની જંગી કોરોના સામે લડતની તૈયારી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ સામે નિર્ણાયક લડત લડવાની તૈયારી કરી લીધી છે. ‘કોરોના ઇન્ફેક્શન’ની ચેઈન તોડવા માટે, દેશભરમાં 21 દિવસો માટે’ પ્રતિબંધો ‘લગાવવામાં આવી શકે છે. આ વખતે સેના અને અર્ધલશ્કરી દળને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સંભવ છે કે દેશમાં […]

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત , ૩૦ દિવસમાં પહેલીવાર 50 હજારથી ઓછા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત ૩૦ દિવસમાં પહેલી વાર કેસમાં ઘટાડો નવા કેસ 50 હજારથી ઓછા આવ્યા મુંબઈ : દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં સોમવારે મહારાષ્ટ્રથી થોડા રાહત ભર્યા સમાચાર સામે આવ્યા હતા.રવિવારની તુલનામાં સોમવારે કેસોમાં અને મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. […]

યુનિ.ના માઈક્રોબાયોલોજી વિભાગમાં કોરોના માટે RT-PCR સુવિધા હોવા છતાં ટેસ્ટ કરાતા નથી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના રોજ 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.  બીજી તરફ રેપિડ ટેસ્ટ માટેની કીટ ખુટી રહી છે. તે ઉપરાંત RT-PCR ટેસ્ટ માટે લોકોને મસમોટો ખર્ચ કરવો પડે છે. ત્યારે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યાં છે. જ્યાં ટેસ્ટ માટેના સાધનો પણ ધુળ ખાઈ રહ્યાં છે. જે યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી, લાઇફ સાયન્સ, ક્લિનિકલ […]

ગુજરાતમાં કોરોનાના વધુ 12,820 કેસ નોંધાયાઃ 140નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 140 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 11,999 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,52275 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 140 લોકોના કોરોનાથી મોત […]

અમદાવાદની સોલા સિવિલમાં અત્યાર સુધીમાં કોવિડના 17 હજારથી વધુ દર્દીઓના કરાઈ સારવાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દરમિયાન અમદાવાદની સોલા સિવિલમાં એક વર્ષના સમયગાળામાં 17 હજાર કરતા વધારે કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 256 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. […]

કોરોના મહામારી વચ્ચે દેશમાં કોરોના વાઇરસનો નવો મ્યુટેન્ટ મળ્યો, બાકીના સ્ટ્રેન કરતાં પણ છે ખતરનાક

દેશમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે એક નવો ખતરો દેશમાં કોરોના વાઇરસનો નવો મ્યુટેન્ટ મળ્યો આ મ્યુટેન્ટ બાકીના સ્ટ્રેન કરતા 10 ગણુ વધારે સંક્રમણ ફેલાવે છે દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે ત્યારે હવે મળેલા લેટેસ્ટ મ્યુટેન્ટ એ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે ચિંતાજનક […]

કોરોના મહામારીમાં મીડિયાને લઈને સુપ્રીમનો મહત્વનો ચુકાદો, જાણો વિગત

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. સુપ્રીમે કહ્યું કે હાઇકોર્ટની સુનાવણી દરમિયાન થયેલી ટીપ્પણીઓનું રિપોર્ટિંગ કરતા મીડિયાને ના રોકી શકાય. અગાઉ કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે ચૂંટણીના મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓની સામે હત્યાનો કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટની આ ટીપ્પણીને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમની ખંડપીઠે […]

પીએમ મોદીનો મહત્વપૂર્ણ નિર્ણય, NEET PG ની પરીક્ષા 4 મહિના માટે મુલતવી

પીએમ મોદીએ લીધો નિર્ણય NEET PG ની પરીક્ષા સ્થગિત 4 મહિના માટે કરાઈ મુલતવી   કોરોનાના લીધે લેવાયો નિર્ણય દિલ્હી : કોરોનાના વધતા જતા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ વડાપ્રધાને તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ લીધેલા નિર્ણયોમાંથી એક એ છે […]

કોરોનાને લીધે ખેડૂતોને પાક ધિરાણ ચૂકવવાની મુદતમાં 30મી જુન સુધી વધારો કરાયો

અમદાવાદઃ કોરોનાના સંક્રમણને લીધે રાજ્યના મોટાભાગની એપીએમસી, માર્કેટયાર્ડ્સ બંધ છે. ઘઉં સહિતની ખેત પેદાશો ઘણા ખેડૂતોને વેચવાની બાકી છે, તેથી ખેડૂતો પાક ધીરાણ શક્યા નથી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવી છે. માત્ર એટલું […]

કોરોનાને લીધે GST રિટર્ન પર લેઈટ ફી અને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઈ

અમદાવાદઃ કોરોનાને લીધે વેપારીની હાલત કફોડી બની છે. મોટાભાગના શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે વેપારીઓની મુશ્કેલીઓ ધ્યાને લઈને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે માર્ચ-એપ્રિલના જીએસટી રિટર્નની મુદતમાં વધારો કરાયો છે. કેન્દ્રે કોરોના મહામારીને ધ્યાને લઇને જીએસટીમાં લેટ ફી અને ઇન્ટરેસ્ટમાં માફી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે 1 મેથી પરિપત્ર કરીને માર્ચ-એપ્રિલ,2021ના રિટર્ન ભરવામાં 15 દિવસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code