1. Home
  2. Tag "CORONA"

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો થતા 14 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો મુક્ત થયા

અમદાવાદ: એપ્રિલ મહિનો કોરોનાનો કપરો કાળ રહ્યો, હવે મે મહિનાના પ્રારંભથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે.ખાસ કરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર […]

કોરોનાથી બચાવે તેવા હેલ્મેટની ધો-6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી શોધ

દિલ્હીઃ કોરોના મહામારીને અટકાવવા માટે અને તેનાથી બચવા માટે સતત નવી શોધ થઈ રહી છે. આ દરમિયાન વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતદી અપેક્ષા નામની વિદ્યાર્થિનીએ કોરોના સેફ્ટી હેલમેટની શોધ કરી છે. જે લોકોની સુરક્ષા સાથે મેડિકલ ઈમરજન્સીમાં પણ મદદ કરશે. ઉત્તરપ્રદેશના વારાણસીમાં ધો-6માં અભ્યાસ કરતી 12 વર્ષીય વિદ્યાર્થિનીએ એક કોરોના સેફ્ટી હેલમેટ બનાવ્યું છે. જે હવામાં […]

અમદાવાદમાં 22 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત, પોલીસ સ્ટાફને રસીનો બીજો ડોઝ લેવા DGPની સૂચના

પોલીસ કર્મચારીઓને તકેદારી રાખવા તાકીદ પોલીસ હાલ સતત ફરજ બજાવી રહી છે કોરોના મહામારીમાં પોલીસની કામગીરી પણ વધી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ […]

ઉત્તરાખંડમાં કર્ફ્યુને 3 દિવસ લંબાવાયો, હવે 6 મે સુધી રહેશે કર્ફ્યુ

 ઉત્તરાખંડમાં કોરોનાની અસર સરકારે કર્ફ્યુનો સમય વધાર્યો હવે 6 મે સુધી રહેશે આ શહેરોમાં કર્ફ્યુ દહેરાદૂન : કોરોના સંક્રમણની બીજા લહેરના પ્રકોપને અટકાવવા માટે ઉત્તરાખંડના ત્રણ જિલ્લાઓમાં કોરોના કર્ફ્યુંને ત્રણ દિવસ માટે વધારવામાં આવ્યો છે. હવે દહેરાદૂન,હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં 6 મે સુધી કર્ફ્યુ રહેશે. રવિવારે સાંજે ત્રણેય જિલ્લાના જિલ્લાઅધિકારીઓએ કોરોના કર્ફ્યુમાં ત્રણ […]

રાજકોટમાં કોવિડ કેર સેન્ટર થયું શરૂ, ફ્રી માં થશે તમામ સારવાર

કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું મફતમાં થશે તમામ દર્દીની સેવા 50 બેડથી સજ્જ હશે કોવિડ કેર સેન્ટર રાજકોટ: રાજ્યમાં તથા દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના કેસની સામે સામાજીક સંસ્થાઓ પણ હવે આગળ આવીને કામ કરી રહી છે અને મદદ કરી રહી છે. રાજકોટમાં હવે નવુ કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે કે જેમાં કોઈ […]

વિજ્ઞાન: વૈજ્ઞાનિકોએ શોધી નવી મહામારી, આ રીતે ફેલાવવાની સંભાવના

નવી મહામારી આવવાની આશંકા વૈજ્ઞાનિકોએ શોધી નવી મહામારી આ રીતે ફેલાઈ શકે છે તે મહામારી દિલ્હી : કોરોનાવાયરસ મહામારી હાલ વિશ્વના લોકો માટે એવી સાબિત થઈ છે કે, લોકો તેને વર્ષો સુધી યાદ રાખે તો પણ તેમાં કઈ નવાઈ નથી. જીવલેણ કોરોનાવાયરસ મહામારીમાં લાખોની સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા નવી […]

યુપીમાં આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ મોટા પાયે થશે શરૂ, સીએમ યોગીએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના

યુપીમાં કાલથી મોટા પાયે થશે કોરોના ટેસ્ટીંગ સીએમએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના કોરોનાના કેસો અટકાવવા હાથ ધરાયા પ્રયાસ   ઉતરપ્રદેશ : દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉતરપ્રદેશમાં વધતા કોરોના વાયરસના કેસો પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોવિડ 19 માટે બનાવેલી ટીમ -9 સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ […]

રાજ્યમાં કોરોનાના વધુ 12,978 કેસ નોંધાયાઃ 153ના મોત

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ 14 હજારને વટાવી ગયા બાદ કમશઃ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12,978 કેસ નોંધાયા છે, જે 1 મેના રોજ નોંધાયેલા 13,847 કરતા 869 કેસ ઓછા છે. આજે કોરોનાને લીધે 153 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 9, વડોદરામાં 11, અને રાજકોટમાં 10ના મોત નિપજ્યા હતા. જ્યારે […]

આયુષ મંત્રાલયના આ ઉપાયોને અપનાવો, કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે ઉપયોગી

આયુષ મંત્રાલયના ઉપાયોને અપનાવો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી કોરોનાવાયરસના કહેરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જરૂરી દિલ્લી: કોરોનાવાયરસના કહેર વચ્ચે આયુષ મંત્રાલય દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે જે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી બને તેમ છે. આયુષ મંત્રાલય દ્વારા લોકોને કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો સુચવ્યા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દિવસભર ગરમ પાણી પીવુ કારણ […]

હરિયાણામાં કાલથી એક સપ્તાહનું પૂર્ણ લોકડાઉન : કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ હરિયાણામાં આવતીકાલથી લોકડાઉન ગૃહમંત્રી અનિલ વિજે કરી જાહેરાત હરિયાણા :ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે.દરરોજ કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.ત્યારે અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું અને લોકડાઉન લગાવવામાં આવ્યું છે.એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે હરિયાણામાં આવતીકાલ સોમવારથી એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code