1. Home
  2. Tag "CORONA"

108 ઈમરજન્સી સેવાના ફોન રણકી ઉઠ્યાં : એક મિનિટમાં 18 કોલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે રોજના કેટલા કોલ આવી રહ્યાં છે તેવો સવાલ કોઇ પૂછે તો કહી શકાય છે કે આ મોબાઇલ કોલ બંધ થતાં જ નથી. 108 સુવિધાની કામગીરી કોરોના સમયમાં બમણી થઇ ચૂકી છે. રેકોર્ડબ્રેક કોલ આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સ માટે છેલ્લા સાત દિવસમાં 182633 જેટલા કોલ આવ્યાં […]

કોરોનાના કપરા કાળમાં બેન્કોમાં કામકાજનો સમય ઘટાડવા અને દર શનિવારે રજા જાહેર કરવા માગ

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વેપારી મંડળો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જાહેર ભીડભાડવાળા સ્થળોએ લોકોને એકત્ર ન થવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. ત્યારે બેંક યુનિયનો દ્વારા મુખ્યપ્રધાન  વિજય રૂપાણીને પત્ર લખીને કોરોનાની આ મહામારીમાં બેંકની કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં બેંકમાં એક સમયે માત્ર […]

અમદાવાદમાં તંત્ર એકશન મોડમાં : નિયમોનું પાલન નહીં કરનારા પાંચ એકમ સીલ

એએમસીએ 427 સ્થળ ઉપર કરી તપાસ માસ્ક નહીં પહેનારાઓ સામે પણ તવાઈ પોલીસે શહેરના વિસ્તારમાં શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખની મંજૂરી આપી છે. અમદાવાદ શહેરમાં અનેક નિયંત્રણો છતા કોરોના કેસમાં વધારો થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. થોડાક સમય પહેલા જ […]

ગુજરાતમાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તે માટે કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. હારલ રાજ્યની 98 જેટલી કોવિડ લેબોરેટરીઓ કાર્યરત છે. આ ઉપરાંત 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ હોટેલ અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે.રાજ્ય […]

મેઘાલય સરકારનો મોટો નિર્ણય:પર્યટકોના આગમન પર પ્રતિબંધ,કોરોના વધતા લેવાયો નિર્ણય  

મેઘાલય સરકારનો મોટો નિર્ણય પર્યટકોના આગમન પર પ્રતિબંધ કોરોનાને કારણે લેવાયો નિર્ણય મેઘાલય: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે. જેને પગલે મેઘાલય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 23 એપ્રિલથી મેઘાલયમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે,એટલે કે અન્ય રાજ્યોના લોકો […]

ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા થશે વધારે તેજ, સરકારે બતાવી તૈયારી

કોરોના સામે લડવા સરકારની ખાસ તૈયારી હવે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને મળશે વેક્સિન વેક્સિનેશન પ્રક્રિયાને તેજ કરવાની તૈયારીમાં સરકાર દિલ્લી: દેશમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. તેને જોતા સરકાર પણ વધારે આક્રમક મુડમાં આવી છે. સરકારે કોરોનાવાયરસ સામે વધારે સખ્તાઈ લડવાની તૈયારી બતાવી છે. કોરોના વાયરસ સામેની લડાઈ મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું […]

કોરોના વેક્સીનેશન : દેશમાં અત્યાર સુધીમાં 12.69 કરોડથી વધુ ડોઝ અપાયા –સ્વાસ્થ્ય મંત્રાલય 

દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ અત્યાર સુધીમાં 12.69 કરોડથી વધુ ડોઝ અપાયા સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે આપી જાણકારી દિલ્હી :દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારે વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપથી કરી છે.દેશમાં લોકોને અત્યાર સુધીમાં 12.69 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય […]

પીએમ નરેન્દ્ર મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી વાતચીત,કોરોનાની સ્થિતિ અંગે કરી ચર્ચા

પીએમએ સીએમ યોગી સાથે કરી વાતચીત કોરોનાની સ્થિતિ અંગે જાણ્યા રાજ્યના હાલ   વિવિધ કામગીરીને લઈને આપી જાણકારી   ઉતરપ્રદેશ :કોરોનાની ગંભીર સ્થિતિ સમગ્ર દેશમાં વણસી રહી છે.અને દરરોજ વધતા કેસ અને મૃત્યુઆંકથી તંત્ર ચિંતિત છે. સરકાર દ્વારા કોરોનાને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે અનેક રાજ્યો સ્વેછિચ્ક લોકડાઉન લગાવવા તરફ અગ્રેસર […]

પશ્વિમ રેલવેએ કોરોનાને લીધે પેસેન્જરો ઘટતા ઘણીબધી ટ્રેનો કેન્સલ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કપરા કાળે પરિવહન ક્ષેત્રને પણ અસર કરી છે. લોકો મહત્વના કામ સિવાય બહારગામ જતા નથી. તેથી રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી આદેશ […]

રાજકોટમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓ સ્વૈચ્છાએ કરી રહ્યા છે પ્લાઝમાનું દાન

રાજકોટ :  શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. શહેરની હોસ્પિટલો  દર્દીઓથી  ઉભરાઈ રહી છે. અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મહામારી ટોચ પર પહોંચી ત્યારે કોરોનાની ઝપટે ચડેલા અને સાજા થયેલા દર્દીઓ હવે હાલના દર્દીઓ સાજા થાય તે માટે સ્વૈચ્છાએ તેમના શરીરમાં કુદરતી પેદા થયેલ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code