1. Home
  2. Tag "CORONA"

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પહોંચ્યો કોરોનાઃ 35 દર્દીઓ થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ અને સુરત કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ બંને શહેરોમાં જ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન અમદાવાદની સારબમતી મધ્યસ્થ જેલમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં બંધ 35 કેદીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ જેલના કુલ 55 જેટલા કેદીઓ હોસ્પિટલમાં […]

માં વાત્સલ્ય કાર્ડની મુદતમાં સરકારે ત્રણ મહિનાનો વધારો કર્યો

ગાંધીનગર: રાજયમાં વધતા જતા કોરોનાના કેસના પગલે સરકાર  માં કાર્ડની મુદત ત્રણ મહિના વધારી છે. નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે જે નાગરિકોના માં કાર્ડની મુદત 31 માર્ચ 2021 ના રોજ પુરી થઈ રહી છે. તેવા કાર્ડ ધારક નાગરિકો માટે આ મુદત ત્રણ મહિના વધારીને 30 જૂન 2021 સુધી કરવાનો નિર્ણય […]

કોરોના માટે વપરાતી દવા અને સાધનો પર GST દર ઘટાડવા માંગણી

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ રેમડેસીવીર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાની મોંઘી દવાઓથી લોકો આર્થિક ભીંસમાં મુકાય તેવી શકયતા છે. જેથી તમામ રાજ્યોએ કોરોના માટે વપરાતી દવા તથા સાધનો પરનો જીએસટી દર ઘટાડવા રાજયોએ માંગણી કરી છે. એટલું જ નહીં આ માટે જીએસટી કાઉન્સીલની […]

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો સામે વેક્સિન અભિયાન નબળું પડ્યું

અમદાવાદઃ કોરોનાના વધતાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક જ સક્ષમ વિકલ્પ હોવાનું તબીબોનું  માનવું છે. પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તેની સામે રસીકરણનો ગ્રાફ ખૂબ ઘટ્યો છે. રાજ્ય સરકારે આપેલાં રસીકરણના આંકડા ચકાસીએ તો ગુજરાતમાં ત્રીજી એપ્રિલે અત્યાર સુધીનું વિક્રમી 4.88 લાખ લોકોનું રસીકરણ થયું હતું. તેની સામે 18 એપ્રિલે માત્ર 1.17 લાખ […]

અમદાવાદના સાબરમતી, રાણીપ, કુબેરનગર અને સરદારનગરમાં બપોરે 3 પછી સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો હવે 10000ને વટાવી  ગયા છે. અમદાવાદ શહેરમાં રોજ 3000થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે, ત્યારે હવે લોકડાઉનની માંગ લોકોમાં ઉઠી છે.  મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓએ પહેલા હજારોની ભીડ ભેગી કરી હતી અને રેલીઓ કરી હતી. હવે આ જ નેતાઓ અને કોર્પોરેટરો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓ […]

કોરોનાકાળમાં ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનાર તબીબ સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. ઓક્સિજન અને ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કેટલાક કાળા બજારીયાઓ પરિચીત તબીબની મદદથી ઈન્જેકશન મેળવીને ઉંચી કિંમતે વેચતા હોવાનું સામે આવ્યું છે. જેથી કાળા બજાર અટકાવવા માટે સરકારે એકશન પ્લાન તૈયાર […]

કોરોના મહામારીમાં ઈફ્કો ગુજરાતની તમામ હોસ્પિટલોને ઓક્સિજન પુરો પાડશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થવાની સાથે ઓક્સિજનની અછત ઉભી થઈ છે. ઓક્સિજનની અછતને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. દરમિયાન ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી જાણીતી સરકારી સમિતિ ઈફ્કો ગાંધીનગર નજીક આવેલા કલોક સ્થિત એકમમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે. એટલું જ નહીં અહીંથી રાજ્યની તમામ […]

રાજ્યમાં આજથી કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો – અનેક શૈૈૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટની સુવિધા કરાઈ

રાજ્યમાં કોરોનાના ટેસ્ટમાં વધારો કરાયા શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટેની કવાયત હાથ ધરાઈ અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્રારા આટીપીસીઆર ટેસ્ટમાં વધારો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેને કારણે વધુને વધુ પરિક્ષણ કરીને કોરોનાગ્રસ્ત લોકોની ભાળ મેળવી શકાય, ત્યારે હવે આ માટે શૈક્ષિક સંસ્થાઓમાં થખાસ વ્યવસ્થા કરવામાં આવી […]

રાજસ્થાનમાં આજથી 3 મે સુધી લોકડાઉન, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી લોકડાઉન જન અનુશાસન પખવાડિયા નામ આપ્યું જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ રહેશે શરૂ જયપુર : સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ વણસી છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે રાજ્યમાં સરકાર લોકડાઉન કરવા અગ્રેસર થઇ છે. ત્યારે રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે આજે […]

કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધીમાં 27 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, મેડિટકલ સ્ટાફની અછત સહિતની ફરિયાદો ઉઠી છે. દરમિયાન દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોને વેન્ટિલેટર્સ ફાળવ્યાં છે. ગુજરાતને 1600 જેટલા વેન્ટિલેટર્સ ફાળવવામાં આવ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code