1. Home
  2. Tag "CORONA"

વડાપ્રધાન મોદી આવતીકાલે દેશના તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે બેઠક કરશે : કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા

પીએમ મોદી રાજ્યપાલ સાથે કરશે બેઠક કાલે દેશના તમામ રાજ્યપાલ સાથે બેઠક   કોરોના વાયરસની સ્થિતિ અંગે કરશે ચર્ચા દિલ્હી :દેશમાં કોરોના વાયરસે ફરીથી પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરશે. […]

રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અંબાજી મંદિરના દ્વાર આજથી બંધ : જાણો ક્યારે ખુલશે મંદિર

કોરોના સંક્રમણની આસ્થા પર અસર   શક્તિપીઠ અંબાજી મંદિર આજથી બંધ ૩૦ એપ્રિલ સુધી મંદિર ભક્તો માટે બંધ અમદાવાદ : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.રાજ્યમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાએ ફરી એકવાર લોકોની આસ્થા પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે ફરી એકવાર રાજ્યના અનેક મોટા મંદિરોના કપાટ બંધ થવા […]

કોરોના પીડિત પરિવારનોના વ્હારે આવ્યું RSS: ઉકાળા અને દવા સહિત વ્યવસ્થામાં લાગ્યાં સ્વંયસેવકો

રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. સાથે મૃત્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવે છે પરંતુ અંતિમસંસ્કાર માટે સ્મશાને જતા ડરી રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 25 સ્વયંસેવકો રાત-દિવસ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કોરોના મૃતકના અંતિમસંસ્કાર કરી તેની અંતિમ મંઝીલ સુધી પહોંચાડી રહ્યાં છે. આ […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો. 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન […]

સુરતમાં શિક્ષકોએ હવે હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવા જવું પડશે

સુરતઃ શહેરમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનને શુ કરવું તે સમજ પડતી નથી તેમ લાગી રહ્યુ છે.  તાજેતરમાં સુરતમાં મહાનગરપાલિકાએ શિક્ષકોને સ્મશાન ગૃહોમાં ફરજ સોંપાઈ હતી. મૃતદેહ ગણતરી માટે કર્મચારી સાથે શિક્ષકો પણ હાજર રહેશે તેવું કહ્યું હતું, આ નિર્ણયનો રાજ્યભરના શિક્ષકોમાં રોષ ફાટી નીકળતા અંતે નિર્ણય પાછો ખેચવો પડ્યો હતો. શિક્ષકો કામ વગરના […]

રેલવે પાસે 70થી વધુ આઈસોલેશન કોચ તૈયાર હોવા છતાં ઉપયોગ કરાતો નથી

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા રેલવે દ્વારા ગત વર્ષે કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે ખાસ સુવિધા ધરાવતાં 70થી વધુ આઈસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા હતા. આજ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માગ જ ન કરવામાં […]

ગુજરાતમાં લગ્ન પ્રસંગ અને અંતિમવિધી સિવાયના મેળાવડા ઉપર પ્રતિબંધ મુકોઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હાઈકોર્ટે આ પરિસ્થિતિમાં સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ્ર અને અંતિમવિધી સિવાયના તમામ મેળાવડા ઉપર પ્રતિબંધ મુકવા માટે હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. લગ્ન પ્રસંગમાં 100ને બદલે માત્ર 50 લોકોને મંજૂરી આપવા તાકીદ કરી છે. રાજ્યની વડી અદાલતે રેમડેસિવિર ઈન્જેક્શનથી […]

કોરોના ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી કરવાની સાથે રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળવા જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના પીડિતને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં છે. હાઈકોર્ટે કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાના ટેસ્ટીંગ અને રેમડેસિવિર ઈન્જેકશન માટે લોકોની લાંબી લાઈનો મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. તેમજ ટેસ્ટીંગની પ્રક્રિયા વધારે ઝડપી કરવા અને રેમડેસિવિર ઈન્જેકશન દર્દીઓના પરિવારજનોને સરળતાથી […]

કોરોનાને પગલે દ્રારકામાં ભક્તો તા. 30મી એપ્રિલ સુધી દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે

ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા પગલે લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ સ્વામિનારાયણ મંદિર સહિતના અનેક મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર પણ હવે ભક્તોના દર્શન […]

કોરોનાથી સાજા થયેલા 20-30% દર્દીઓ 6 મહિનામાં ગુમાવી રહ્યા છે નેચરલ ઈમ્યુનિટી – સ્ટડી  

દર્દીઓ ગુમાવી રહ્યા છે નેચરલ ઈમ્યુનિટી દિલ્હી-મુંબઈમાં વધી રહ્યા છે કોરોનાના કેસ 10,427 પ્રતિભાગીઓ પર કર્યો અભ્યાસ   દિલ્હી : કોરોના સંક્રમણ સામે નેચરલ ઈમ્યુનિટી કેટલો સમય ચાલે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે. ખાસ કરીને તે લોકોના મનમાં જેઓ હાલમાં કોરોના સંક્રમણનો શિકાર થઇ સાજા થયા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code