1. Home
  2. Tag "CORONA"

રાજ્યના નિષ્ણાંત ડોક્ટર્સએ સ્વીકાર્યુ કે, કોરોનાનો બીજો વેવ સૌથી વધુ ઘાતક

ગાંધીનગર : કોરોનાની મહામારીને લીધે રાજ્યની સ્થિતિ ખૂબ ભયાવહ બની ગઈ છે. અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલ, ડો.વી.એન.શાહ, ડો અતુલ પટેલ, અને ડો તુષાર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, ગત્ત કોરોના વેવની તુલનાએ આ બીજો વેવ વધારે ખતરનાક છે […]

અમદાવાદમાં આધુનિક સુવિધાથી સજ્જ કલબની રૂમમાં કોરોના પીડિત થઈ શકશે આઈસોલેટ

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓ હોમ કવોન્ટાઈન છે. જો કે, આવા દર્દીઓને પરિવારના અન્ય સભ્યો કોરોના સંક્રમિત ના થાય તેની ચિંતા રહેતી હોય છે. હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ અને તેમના પરિવારજનોના જમવા સહિતની સુવિધાઓ પુરી પાડી રહી છે. શહેરની જાણીતી ઓરિએન્ટ ક્લબ પણ સરકારની […]

સુરતમાં શિક્ષકોને સ્મશાનગૃહમાં મૃતદેહ ગણવાની અને નોંધણીની કામગીરી સોંપાતા કચવાટ

સુરતઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી  છે. પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો તે પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતા કચવાટની લાગણી જોવા મળી […]

કોરોનાને લીધે  લગ્નો માટે બુક કરાવેલા પાર્ટીપ્લોટ્સ, મેરેજ હોલના બુકિંગ રદ થવા લાગ્યા

અમદાવાદઃ કોરોનાના સંક્રમણને કારણે અનેક લગ્ન સમારોહ પણ રદ કરવાની લોકોને ફરજ પડી રહી છે. અમદાવાદ, સુરત, વડોગરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં લગ્નો માટે પાર્ટીપ્લોટસ, મેરોજ હોલ, રસોઈયા-કેટરિંગ, ગોરમહારાજો, ફોટોગ્રાફરો, વગેરે બુક કરી દેવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા  પખવાડિયાથી કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધતા હોવાથી તેમજ રાત્રી કરફ્યુ અને જાહેર સમારોહ, મેળાવડા પર સરકારે પણ રોક […]

કોરોનાનો કહેરઃ સરકારી કચેરીઓ રોટેશન મુજબ રાખવા એસોની મુખ્યમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક સરકારી કર્મચારીઓ પણ સક્રમિત ખયા છે. ત્યારે સરકારી કચેરીઓમાં ઈમરજન્સી સિવાયના તમામા વિભાગો બંધ રાખવા ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશને મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે રાજ્યમાં કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો થતો જાય છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટીયાં ઝુલી રહ્યા છે. ચારેકોર […]

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેલવેના 20 કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરી સ્ટેન્ડ ટૂ રખાયા

અમદાવાદઃ રેલવે દ્વારા 20 જેટલા કોચને હોસ્પિટલમાં રૂપાંતરિત કરીને જરૂર પડે તૈયાર રાખવામાં આવ્યા છે. 20 રેલવે કોચ   કોવિડ દર્દીઓની સારવાર માટે તંત્રને સુપરત કરી દેવામાં આવ્યા છે. બેડ, પડદા, ઓક્સિજન, ટોઈલેટ, સેનીટેશન, ફાયર સેફટી સહિતની સુવિધા સાથે  20 કોચ સજ્જ કરી દેવામાં આવ્યા છે રાજ્યમાં  કોરોના મહામારીએ વ્યાપક માથું ઉંચકયું છે. છેલ્લા પખવાડિયામાં મહામારી […]

મોરબી શહેર અને જિલ્લો બે દિવસ સ્વયંભૂ બંધ રહેશેઃ મુખ્યમંત્રીએ મોરબીની લીધી મુલાકાત

મોરબીઃ   જિલ્લા કલેકટર કચેરી ખાતે  ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના આગેવાનોની મીટિંગ હતી, જેમાં સર્વાનુમતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન  રાખવાનો નિર્ણય લેવામો આવ્યો હતો. એટલે કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોરબી શહેર અને જિલ્લામાં વેપાર ધંધા સંપૂર્ણ બંધ રહેશે અને આગામી સોમવારથી લઇને શુક્રવાર સુધી બજારો બપોરના 2 […]

દેશમાં કોરોનાનો કાળો કહેર : છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ કેસ, 800 થી વધુ મોત

દેશમાં કોરોનાનો કાળો કહેર યથાવત 24 કલાકમાં 1.31 લાખથી વધુ કેસ 800 લોકોએ કોરોનાથી ગુમાવ્યા જીવ મહારાષ્ટ્ર-દિલ્હી બાદ યુપીમાં પણ સંકટ દિલ્હી : કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દેશમાં તબાહીનું કારણ બની રહ્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના કેસોએ તેમના તમામ રેકોર્ડ તોડી […]

કોરોના રસીકરણ અભિયાનઃ લાલકૃષ્ણ અડવાણીએ લીધો બીજો ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ આજે કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એમ્સ ખાતે કોરોના વેકિસનનો બીજો ડોઝ […]

ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 3500થી વધુ નોંધાઈ રહ્યા છે.અને હજુ પણ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે રાજ્યમાં કાબુ બહાર ગયેલાં કોરોનાને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code