1. Home
  2. Tag "CORONA"

કોરોનાનું વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગ્રહણઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખી

યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ અન લાઈબ્રેરી બંધ કરાઈ સુરક્ષાના ભાગરૂપે હાલ પૂરતી તમામ પરીક્ષાઓ સ્થગિત અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. કોરોના સંક્રમણને પગલે સરકારી ભરતીની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત યુનિવર્સિટીએ પણ તા. 12મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધીની પરીક્ષાઓ મોકુફ રાખી હતી. […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે વેક્સિનનો જથ્થો ખુટી પડ્યોઃ એક દિવસ માટે ડ્રાઈવ બંધ

ગુજરાતમાં રસીકરણ અભિયાન કોરોનાને નાથવા તંત્ર સક્રિય રસી લેવા માટે લોકોનો ભારે ધસારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 70 લાખથી વધારે લોકોએ કોરોનાની રસી મેળવી છે. બીજી તરફ સરકારે પણ દરરોજ બે લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દરમિયાન સુરતમાં કોરોનાની રસીનો જથ્થો ખુટી […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવતઃ એક જ દિવસમાં 55 હજાર કેસ નોંધાયા

મુંબઇ: મહારાષ્ટ્રમાં વીતેલા દિવસને મંગળવારનાં રોજ કોરોનાના નવા ૫૫ હજાર 649 કેસ નોંધાયા છે, ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને 31 લાખ 13 હજાર 354 થઈ ચૂક્યા છે. આ સાથે જ કોરોનાના કારણે વધુ 297 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે મૃત્યુઆંક ૫૬ હજાર 330 થઈ ચૂક્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા […]

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામે તંત્રએ લીધા કડક પગલા – આજથી 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ

અમદાવાદઃ કોરોના વાયરસની સ્થિતિ હવે દેશમાં પણ ગંભીર બનતી જોવા મળી રહી છે, આ સાથે જ મહારાષ્ટ્ર સહીત દિલ્હી, પંજાબ, ગુજરાત જેવા રાજ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ઘણા રાજ્યોએ કડક પગલા ભરવાનું શરૂ કર્યું છે.ત્યારે ગુજરાતમાં આજથી, 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે મહામારીની વધતી […]

રાષ્ટ્રપતિ જો બાઇડેનનો મોટો નિર્ણય,19 એપ્રિલથી અમેરિકાના દરેક પુખ્ત વયનાને કોરોના વેક્સીન આપવામાં આવશે

રાષ્ટ્રપતિ બાઇડેનનો મોટો નિર્ણય દરેક પુખ્ત વયનાને મળશે વેક્સીન 19 એપ્રિલથી આપવામાં આવશે રસી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે જાહેરાત કરી હતી કે, 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેકને વેક્સીન આપવામાં આવશે. આ પહેલા તે 1 મેથી થવાનું હતું, પરંતુ બાઇડેને બે અઠવાડિયા પહેલા એટલે કે 19 એપ્રિલથી તેને શરૂ […]

દિલ્હીમાં ચાર મહિનાનો તુટ્યો રેકોર્ડ,છેલ્લા 24 કલાકમાં 5100 નવા કોરોનાના કેસ નોંધાયા

દિલ્હીમાં ચાર મહિનાનો તુટ્યો રેકોર્ડ 24 કલાકમાં 5100 નવા કેસ નોંધાયા 17 લોકોએ કોરોનાથી ગુમાવ્યા જીવ દિલ્હી :રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે 27 નવેમ્બર બાદ પહેલીવાર 1 દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5100 કેસ નોંધાયા છે. 27 નવેમ્બરના રોજ 5482 કેસ નોંધાયા હતા. આ પછી રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ કેસ […]

કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું તો ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં રોજ 200થી 300 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 15થી 19 દર્દીનાં મૃત્યુ થઇ રહ્યાં છે. હાલ કોરોના પરિસ્થિતિ પિક પોઇન્ટ હોવાથી સરકાર અને તંત્ર પણ ચિંતામાં મુકાઇ ગયાં છે અને કોરોનાવાયરસની ચેઇન તોડવા મહેનત કરી રહ્યા છે. ત્યારે આ જ પરિસ્થિતિ રહેશે તો શાળાઓ […]

ગુજરાત હાઈકોર્ટના તમામ વિભાગને કરાશે સેનેટાઈઝ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે રાજ્યની વિવિધ કોર્ટના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ તા. 10થી 14 એપ્રિલ સુધી વડી અદાલતના તમામ વિભાગ બંધ રાખીને સેનેટાઈઝ કરવાનો નિર્દેશ કર્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતમાં વેક્સિન લેનારાઓની સંખ્યા 75 લાખ વટાવી ગઈઃ અમદાવાદ , સુરત મોખરે

ગામધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. જ્યારે બીજીબાજુ કોરોનાની રસી લ્વા માટે લોકોમાં જાગૃતી આવતી જાય છે. રાજ્યમાં રસી લેનારા લોકોની સંખ્યા 75 લાખને પાર કરી ગઇ છે. જેમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખની વધારે છે જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. સોમવારે એક જ […]

હિમાલચ પ્રદેશમાં કોરોના બેકાબૂ – મૃત્યુ દરમાં 0.2 ટકાનો વધારો નોંધાતા તંત્ર ચિંતામાં

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો કહેર મૃત્યુદરમાં 0.2 ટકાનો થયો વધારો દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જ જાય છે ત્યારે રાજ્ય હિમાચલ પ્રદેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા આઠ દિવસની જો વાત કરીએ તો, કોરોનાએ રાજ્યમાં 34 લોકોનો ભોગ લીધો છે હત્યા કરી છે.મોતને ભેટેલા તમામે તમામ લોકો 60 વર્ષ અને તેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code