1. Home
  2. Tag "CORONA"

બોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત

કોવિડ-19 ના કેસમાં ફરીથી વધારો આર.માધવન કોરોનાથી સંક્રમિત ફની અંદાજમાં ફેંસને આપી માહિતી મુંબઈ: બોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ફની અંદાજમાં ચાહકોને જાણકારી આપી છે.આ સાથે જ પોતાની ફિલ્મ ૩ ઈડિયટ્સ થી આમિર ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે. હાલમાં જ આમિર ખાન પણ […]

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નિયત કરેલા સમયે પૂર્ણ થશેઃ CM રૂપાણી

કોરોનાના કેસ વધવાની વ્યક્ત કરી શકયતા એક દિવસમાં 70 હજાર કરતા વધુ ટેસ્ટિંગ કોવિડ હોસ્પિટલમાં 70 ટકા બેડ ખાલી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ હજુ કોરોનાના કેસમાં વધારો થવાની શકયતા વ્યક્ત કરી હતી. જો કે, ગુજરાતમાં મૃત્યુઆંક નીચો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ વધુમાં કહ્યું હતું […]

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોનાની એન્ટ્રીઃ 22 પોઝિટિવ કેસ મળ્યાં

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થાન આઈઆઈએમમાં કોરોનાનો પગપેસારો થયો છે. એટલું જ 22 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકો […]

દેશમાં કોરોનાનો કહેર – 24 કલાકમાં નોંધાયા 47 હજાર નવા કેસો – 275 લોકોના થયા મોત

કોરોનાના કરેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં 47 હજાર નવા કેસ નોંધાયા દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, દેશમાં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે બુધવારે જાહેર કરેલા આંકડાઓ ખૂબ જ ચિંતા જનક જોવા મળ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાનમાં દેશમાં કોરોનાના 47 હજાર […]

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનાં 600 થી વધુ નવા કેસો નોંધાતા તંત્ર ચિંતિત

કોરોનાના 600 થી વધુ કેસ નોંધાયા 4 લોકોના નિપજ્યા મોત વહીવટીતંત્ર હાઇએલર્ટ પર કાનપૂર: દેશમાં કોરોના વાયરસ અટકવાનું નામ જ નથી લેતો.અને દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઝડપી વધારો થતો જાય છે. જેથી તંત્ર ચિંતિત બન્યું છે.આ સાથે ઉત્તરપ્રદેશમાં મંગળવારે કોરોના વાયરસના 638 નવા કેસ નોંધાયા હતા,જ્યારે કોરોનાથી ચાર લોકોનાં મોત નિપજ્યા હતાં. ફરીથી કોરોના કેસ વધતા […]

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સરખામણીમાં રિકવરી રેટમાં બે ટકાનો ઘટ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ રિકવરી રેટમાં લગભગ બે ટકા સુધીનો ઘટાડો થયો છે. હાલ ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 95.60 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં 2.77 લાખ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. 24 કલાકમાં ગુજરાતના કોરોનાના રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયાં હતા. હાલ હાલ 8318 […]

અમદાવાદમાં એક વર્ષમાં માસ્ક વિના 4.84 લાખ લોકો પકડાયાં, 35.50 કરોડના દંડની વસુલાત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં માસ્ક જીવનનો એક ભાગ બની ચુક્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનારા લોકોને ઝડપીને તેમની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં એક વર્ષના સમયગાળા દરમિયાન માસ્ક વિના 4.84 લાખ લોકોને પકડીને તેમની પાસેથી 35 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાને કારણે લોકડાઉન આપવામાં આવ્યું […]

અમદાવાદના વિવિધ મંદિરોમાં કોરોનાના પગલે રંગોત્સવની નહીં થાય ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ તેજ ગતિથી વધતા હોવાથી સરકાર દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. તેમજ ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે. બીજી તરફ વિવિધ મંદિરમાં હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે મંદિરોમાં હોળી મહોત્સવની ઉજવણી કરવામાં નહીં આવે. […]

ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાંણ સંસ્થાઓમાં રહેતા લોકોને અપાશે કોરોના રસી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને હાલ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે હવે આ રસીકરણ ઝુંબેશમાં વિવિધ ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોને પણ સામેલ કરવામાં આવશે. તેમણે પુરાવા વગર કોરોનાની રસી આપવામાં […]

કોરોનાના કેસ વધતા કેટલાક નિયંત્રણો લગાવાયા, પરંતુ લોકડાઉન નહીં થાયઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. જેથી રાજ્યમાં ફરીથી લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યમાં કોઈ લોકડાઉન આવવાનું નહીં ખાતરી આપી હતી. તેમજ જેમ જેમ કોરોના કેસમાં ઘટાડો થશે તેમ નિયંત્રણો ફરીથી હળવા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code