1. Home
  2. Tag "CORONA"

સુરતમાં 94 ધન્વંતરી આરોગ્ય રથ દોડતા કરાયાં, સર્વેની કામગીરી કરાઈ તેજ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ થયેલા આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ દોડાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારો અને સ્કૂલમાં સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ […]

અભિનેત્રી તબ્બુ ‘ભૂલ ભૂલૈયા 2’ના સેટ પર કોરોનાથી સુરક્ષિત રહેવા ‘Z પ્લસ કોરોના કવચ’માં જોવા મળી

ભૂલ ભૂલૈયા 2 ના શેટ પરથી કાર્તિકે ફોટો શેર કર્યો તબ્બુનું સ્પેશિયલ ઝેડ પ્લસ કોરોના બાયો બબલ મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બોલિવૂડના કલાકારો પણ કોરોનાથી બચવાના અવનવા પ્રયત્નો કરી રહ્યા છે,ત્યારે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન, કિઆરા અડવાણી તથા તબ્બુ તાજેતરમાં ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના શૂટિંગ બિધી જોવા મળી રહ્યાછે. […]

સુરતમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શિક્ષણ વિભાગની મળી બેઠક

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ-શિક્ષકો તથા અન્ય સ્ટાફ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં એક સાથે 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલકોને સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત […]

અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાતના 10થી સવારે 6 કલાક સુધી રહેશે કર્ફ્યું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરના આઠ વોર્ડમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે રાતના 10 વાગ્યા પછી દુકાનો અને મોલ બંધ રાખવાનો આદેશ કરાયો હતો. દરમિયાન આજે સરકાર દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમયગાળો વધારો છે. હવે રાતના 10થી સવારના […]

કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશનોના કમિશનરોને અપાઈ મહત્વની સત્તા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. બીજી તરફ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કમિશનરોને કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુને લઈને આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિતના […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણઃ કેટલાક વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. તેમજ કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણને વધારે ફેલતું અટકાવવા માટે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રાતના 10 કલાક પછી દુકાનો અને મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ખાણીપીણી બજારો પણ રાતના 10 પછી બંધ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં હાલ કોરોનાના […]

કોરોના વધતા અને રસીકરણ પર પીએમ મોદી તમામ રાજ્યોના સીએમ સાથે આવતીકાલે બેઠક કરશે

પીએમ મોદી આવતીકાલે કરશે બેઠક તમામ રાજ્યના CM સાથે કરશે બેઠક કોરોના વધતા-રસીકરણ પર વાતચીત દિલ્લી: કોરોના વાયરસના વધતા જતા જોખમ અને કોરોના રસીકરણ અભિયાન પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 માર્ચના રોજ બેઠક કરશે. વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મહામારી અને રસીકરણ પર વાતચીત […]

મહારાષ્ટ્રમાં કોરોનાના 16 હજાર 600થી વધુ નવા કેસ – આ વર્ષના સૌથી વધુ કેસો એક જ દિવસમાં સામે આવ્યા

 મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વકર્યા 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા 50થી વધુ લોકોના થયા મોત મુંબઈ – મહારાષ્ટ્રમાં વિતેલા દિવસને રવિવારના રોજ કોરોના વાયરસના સંક્રમણના 16 હજાર 620 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ નવા કેસ છે. રાજ્યમાં નવા કેસો આવતાની સાથે જ સંક્રમિત લોકોની સંખ્યા […]

સુરતમાં કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં, કોવિડ હોસ્પિટલમાં બેડમાં કરાયો વધારો

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સ્મીમર હોસ્પિટલમાં ફરીથી 500 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને માર્કેટોમાં કોવિડ ટેસ્ટીંગ તેજ બનાવવામાં આવ્યું છે. અન્ય રાજ્યમાંથી સુરત આવતા લોકોને પાંચ દિવસ માટે ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવી રહ્યાં છે. […]

દેશમાં નોકરી કરતી 80 મહિલાઓ વર્ક ફ્રોમ હોમમાંથી ઈચ્છે છે મુક્તિ

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેથી અનેક મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી. આમ ભારતમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો પ્રારંભ થયો છે. અનલોકમાં હવે ફરીથી નોકરી-રોજગાર શરૂ થયાં છે. જો કે, હજુ અનેક મોટી કંપનીઓ કોરોના મહામારીને પગલે કર્મચારીઓને ઓફિસ બોલાવવાને બદલે વર્ક ફ્રોમ હોમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code