1. Home
  2. Tag "CORONA"

રસીકરણ અભિયાનઃ પોરબંદરમાં 20 હજારથી વધુ કિશોરોને રસી આપી સુરક્ષિત કરાયાં

અમદાવાદઃ  પોરબંદરમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. હાલ 15થી 18 વર્ષના કિશોરો કોરોનાની રસી ઉપરાંત ફ્રન્ડલાઈન કોરોના વોરિયર્સને રસીનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 20 હજાર કિશોરોને રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. પોરબંદર જિલ્લામાં 15થી 18 વર્ષના કિશોરો-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા જુદાં-જુદાં […]

મહેસાણામાં ખાનગી તબીબો “કોવિડ-19 શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટીંગ રીફર સ્લીપ” આપશે

અમદાવાદઃ મહેસાણા જિલ્લો કોવિડ વાયરસ સંક્રમણ અટકાવી શકાય તે માટે નવતર પ્રયોગનું આયોજન કરી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની પ્રેરણા અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના માર્ગદર્શનથી જિલ્લાના ખાનગી ડોક્ટરો સાથે સંકલન કરી કોવિડના શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટીંગ, ટ્રેસીંગ અન ટ્રીટમેન્ટ થાય તેવુ આયોજન કરાયું છે. જિલ્લામાં કોવિડ સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટીંગ, […]

કોરોનાના કેસ વધતા નિયંત્રણો કડક કરાયા, લગ્નમાં 400 નહીં, હવે માત્ર 150 વ્યક્તિઓ હાજર રહી શકશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તો એક જ દિવસમાં ક જેટલા કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધતા સરકારે નિયંત્રણો વધુ કડક બનાવ્યા છે. કમૂર્તા ઉતરતા જ 15મી જાન્યુઆરીથી લગ્નસરા શરૂ થઈ રહ્યાં છે અને સરકારે ગાઇડલાઇન બદલી છે. લગ્ન સમારોહમાં હવે 400ને બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે. આમ રાજ્ય […]

ગુજરાતમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2861 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે મંગળવારે રાજ્યમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2861 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ […]

હરિદ્વારમાં કોરોનાને પગલે મકરસંક્રાંતિએ ગંગા સ્નાન પર પ્રતિબંધ

અન્ય રાજ્યના લોકો નહીં કરી શકે સ્થાન ઉત્તરાખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેના પગલે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિએ ગંગામાં ડૂબકી લગાવવાનું ધાર્મિક મહાત્મ્ય છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું […]

દિલ્હીમાં 48 કલાકમાં કોરોના પીક પર હોઈ શકે છે- સ્વાસ્થ્ય મંત્રીએ આપી ચેતવણી

દિલ્હીમાં કોરોનાનો કહેર સ્વાસ્થ્યમંત્રીએ ચેતવણી આપી દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો વ્યાપક પણે ફેલાવો થઈ રહ્યો છે જેમાં મહારાષ્ટ્ર અનેદીલ્હી મોખરે જોવા મળે છે ત્યારે દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી એ આવનારા 48 કલાકમાં કોરોના પીક પર હોઈ શકે છે તેવી ચેતવણી આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોરોનાના ત્રીજી લહેર વચ્ચે દિલ્હીમાં આગામી બે દિવસમાં કોરોનાના કેસ ટોચે પહોંચે […]

દિલ્હીમાં કોરોનાને પગલે પ્રતિબંધ વધારાયાં, ખાનગી કંપનીઓની ઓફિસો બંધ રહેશે

ડીડીએમએની બેઠક યોજાઈ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને લઈને કરાઈ ચર્ચા દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ-19ની લહેરને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(ડીડીએમએ) નવી ગાઈડલાઈન જાહેર કરી છે. દિલ્હીમાં કોવિડ ઉપર કાબુ મેળવવા માટે અન્ય વધારે પગલાની જરૂર છે કે તે અંગે ડીડીએમએની બેઠક મળી હતી. આ સાથે જ દિલ્હીમાં નવા પ્રતિબંધ લાદવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની પરિસ્થિતિને લઈને બેઠક કરશે

બેઠકમાં કોરોનાના કેસ અને ઉપાયોગ અંગે ચર્ચા કરાશે તાજેતરમાં પણ તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી દિલ્હીઃ દેશમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સિંગથી બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા શનિવારે પીએમ મોદીએ […]

બેંકોમાં પણ પહોંચ્યો છે કોરોના, હવે બારડોલીની એસબીઆઈ બેંકમાં બે કર્મચારી કોરોના સંક્રમિત

સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં 2 કર્મચારી કોરોના સંક્રમિત અન્ય લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા અન્ય 5 જેટલા કર્મચારીઓ પણ માંદગીની ચપેટમાં સુરત: રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનના કેસનો ધડાકો થયો છે. ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થતાં તંત્ર ચિંતામાં મુકાયું છે.ત્યારે સુરતના બારડોલીની સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં 2 કર્મચારી સંક્રમિત જાણવા મળ્યા છે. બેંકના લૉન […]

કેન્દ્રનો રાજ્યને વધુ એક પત્ર – હોસ્પિટલોમાં અચાનક વધી શકે છે દર્દીઓ, કોરોનાની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવે

હોસ્પિટલમાં વધી શકે છે દર્દીઓ  નજર રાખવામાં આવે – કેન્દ્રનો રાજ્યોને પત્ર   દિલ્હીઃ- દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે આવી સ્થિતિમાં અનેક વખત કેન્દ્રએ રાજ્યોને તકેદારીના પગલા લેવા જણાવ્યું છે ત્યારે ફરી એક વખત કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તેઓ હોમઆઈસોલેશન હેઠળ રહેતા કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રાખે કે તેઓને હોસ્પિટલની જરૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code