ICMRની કોરોનાને લઈને નવી એડવાઇઝરી, સૌ કોઈએ જાણવાની જરૂર
દેશમાં કોરોનાની લહેર લોકોએ સતર્ક રહેવાની જરૂર આઈસીએમઆરની નવી એડવાઈઝરી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો સાથે સાથે લોકોની અને સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. આવામાં આઈસીએમઆર દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર ઇન્ટર સ્ટેટ ઘરેલૂ યાત્રા કરનાર વ્યક્તિઓને પણ ટેસ્ટિંગ કરાવવાની જરૂર નથી. […]


