1. Home
  2. Tag "CORONA"

દિલ્હીની જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યુઃ 21 કેદીઓ અને 29 કર્મચારીઓ સંક્રમિત

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન દિલ્હીની જેલમાં બંધ કેદીઓ અને જેલ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

ગુજરાતમાં કોરોનાના 5677 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2521 કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 5677  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2521 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે મોત ન નિપજતા તંત્રએ હાશકોરો અનુભવ્યો હતો. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં માસ્ક ન પહેરીને ફરતા લોકો […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધુ 3 તબીબો કોરોના સંક્રમણનો ભોગ બન્યા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રોજબરોજ કેસ વધી રહ્યા છે. ત્યારે શુક્રવારે સિવિલ હોસ્પિટલના વધુ 3 ડોક્ટરો તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના પીઆરઓ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલના અન્ય કર્મીઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં એક ડોક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યારે બાકીના ડોક્ટર અને કર્મચારીને હોમ આઈસોલેશનમાં રખાયા છે. આજે નવા ચાર […]

કોરોના સંકટઃ દેશમાં સાત દિવસમાં 6200થી વધારે બાળકો સંક્રમિત થયાં

દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેની શરૂઆત થઈ ચુકી હોય તેમ 24 કલાકમાં એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હજુ પોઝિટિવ કેસમાં વધારો થવાનું તબીબો માની રહ્યાં છે. જો કે, આ લહેર કોરોનાની બીજી લહેર જેટલી ગંભીર નથી. તેમ છતા જોખમ યથાવત છે. કોરોનાની આ લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. સાત દિવસના […]

કોરોના સંકટઃ અમદાવાદના 162 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થવાની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં લગભગ 162 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન મનપા […]

કોરોનાના કેસ વધતા ગોંડલમાં નગરપાલિકા એલર્ટ,શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા હાઈસ્કૂલમાં સેનિટાઈઝેશન કરાયું

કોરોનાના કેસ વધતા નગરપાલિકાનું તંત્ર એલર્ટ સંગ્રામજી હાઈસ્કૂલમાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ હાઈસ્કૂલમાં તમામ વર્ગોમાં સેનીટાઇઝેશન કરાયું રાજકોટ: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોરોના સાથે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે.લાખોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે..જોકે, કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.રાજકોટ […]

દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ – એક જ દિવસમાં 1 લાખ 40 હજાર કેસ નોંધાયા

દેશમાં કોરોનાની સ્થિતિ પહેલા જેવી એક જ દિવસમાં 1 લાખ 40 હજાર કેસ સામે આવ્યા   દિલ્હીઃ-દેશમાં કોરોના વાયરસના કેસો વધવાની ગતિ ઝડપી થઈ રહી છે,દિવસેને દિવસે કેસોની સંખ્યા બમણી થતી જોવા મળી રહી છે, વિતેલા દિવસને શનિવારે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 40 હજારથી વધુ નવા કેસનો આંકડો સામે આવ્યો છે.જે કોરોનાની બીજી લહેરની […]

વિશ્વભરમાં કોરોનાનો કહેર – કોરોના સંક્રમિતોની સંખ્યા વિશ્વમાં 30 કરોડને પાર પહોંચી

વિશ્વભરમાં કોરોનાનો કહેર વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા 30 કરોડને પાર પહોંચી   દિલ્હીઃ- સમગ્ર વિશ્વ ફરી કોરોના મહામારી સામે જંગી લગડ લહી રહ્યું છે,વિશ્વના જૂદા જૂદા દેશોમાં કેસો સતત વધી રહ્યા છથે, વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ કેસ વધવાનું શરુ જ છે ત્યારે કોવિડ -19 રોગચાળાની શરૂઆતથી, વિશ્વભરમાં નોંધાયેલા કોવિડ -19 કેસોની કુલ સંખ્યા શુક્રવારે 30 […]

કોરોનાનો પ્રકોપ : જગન્નાથ મંદિરના દ્વાર 10 જાન્યુઆરીથી ભક્તો માટે બંધ

જગન્નાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા  10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મંદિર રહેશે બંધ કોરોનાના વધતા મંદિર પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય ઓડીસા :દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળે છે.લાખોની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.આ સાથે કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસો જોવા મળી રહ્યા છે,જેને પગલે પૂરીમાં પ્રસિદ્ધ જગન્નાથ […]

ગુજરાતમાં કોરોનાના 5396 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2281 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 5396 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2281 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે એકનું મોત નિપજ્યુ હતુ. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code