1. Home
  2. Tag "CORONA"

મુંબઈમાં કોરોનાનો ભરડોઃ રસીના બંને ડોઝ લેનારા 7000 લોકો અત્યાર સુધીમાં થયા સંક્રમિત

મુંબઈઃ કોરોનાના વધતા કેસ વચ્ચે મુંબઈમાં કોરોનાને લઈને ચોંકાવનારા ખુલાસા થયો છે. મુંબઈમાં કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ પણ કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. જો કે, રાહતની વાત એ છે, આ સંક્રમિતમાંથી કોઈનું મોત થયું નથી. બીએમસી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચુકેલા લગભગ સાત હજાર લોકો […]

કોરોનાનો ત્રાસ હજુ ગયો નથી કે હવે વેસ્ટ નાઈલ વાયરસનું સંક્રમણ વધવાની આશંકા, આ પ્રકારે હોઈ શકે તેની અસરો

કોરોનાની સાથે હવે વેસ્ટ નાઈલનું સંકટ રશિયાએ આ વાયરસ વિશે આશંકા વ્યક્ત કરી મચ્છરોથી ફેલાય છે આ રોગ કોરોનાવાયરસથી રાહત હજુ મળી નથી કે રશિયા દ્વારા વધારે એક વાયરસને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આશંકામાં વ્યક્ત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મચ્છર પાનખરમાં આ પ્રકારના વાયરસને વહન કરી શકે છે. હળવા તાપમાન અને ભારે […]

મુંબઈમાં કોરોનાનો ભરડોઃ માનખુર્દમાં એક બાળગૃહના 18 બાળકો થયા સંક્રમિત

મુંબઈઃ સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના વાયરનાસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની શકયતા છે. દરમિયાન મુંબઈના પૂર્વ પરા વિસ્તારના માનખુર્દમાં એક બાળગૃહના 18 જેટલા બાળકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળતા તંત્ર દોડતું થઈ ગયું છે. નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે તેમાંથી 15 બાળકો કોરોના સંક્રમિત મળ્યા હતા જેમને […]

કોરોનાના છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ, સરકારની ચીંતામાં વધારો

કોરોનાવાયરના કેસમાં થયો વધારો દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ વેક્સિનેશનની પ્રક્રિયા પણ સુપરફાસ્ટ દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને જોરશોરથી ચલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ દેશમાં વધી રહેલા કોરોનાવાયરસ સરકારની ચીંતા વધારી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 45083 કેસ નોંધવામાં આવ્યા છે. દક્ષિણ ભારતમાં આવેલા કેરળ […]

કેરળમાં વધતો કોરોનાનો વ્યાપ દેશમાં લાવી શકે છે ત્રીજી લહેરઃ માત્ર 5 દિવસમાં દોઢ લાખ કેસ નોંધાયા

કેરળમાં વધી રહ્યા છે કોરોનાના કેસો ત્રીજી લહેરની આપી શકે છે દસ્તક છેલ્લા 5 દિવસમાં દોઢ લાક કેસ નોંધાયા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ જ્યા ઘીમી પડી રહી છે ત્યા બીજી તરફ કેરળમાં વધી રહેલા કોરોનાના કેસો કોરોનાની ત્રીજી લહેરની ભીંતી દર્શાવી રહ્યા છે, છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં દોઢ લાખથી પણ વધુ કોરોનાના […]

રાજકોટમાં ઈશ્વરીયા પાર્કને થોડા સમય માટે કરવામાં આવ્યો બંધ, કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

ઈશ્વરીયા પાર્ક થોડા દિવસ રહેશે બંધ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય 1 સપ્ટેમ્બર 2021 સુધી રહેશે બંધ રાજકોટ : ઈશ્વરીયા પાર્કના મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટના તારીખ 17 ઓગસ્ટ 2021 ના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે WHO દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા […]

ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામ – રાજકોટ જિલ્લાના 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન

રાજકોટ જિલ્લાના 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન કોરોના સંક્રમણથી બચવા વેક્સિન જરૂરી લોકોની સતર્કતા અન્ય લોકો માટે બની પ્રેરણારૂપ રાજકોટ : ગુજરાતમાં લગભગ અડધાથી વધારે લોકોએ વેક્સિન લઈ લીધી છે. રાજ્યમાં લોકો કોરોનાને ગંભીર સમસ્યા સમજીને જાગૃતતા દાખવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલા 74 ગામમાં તો 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા […]

કોરોનાથી સ્વસ્થ થયા પછી વાળ ખરી રહ્યા છે? તો અપનાવો હવે ઘરેલું ઉપાય

કોરોના પછી વાળ ખરવાની સમસ્યા વધી છે? તો અપનાવો હવે ઘરેલું ઉપાયો વાળ ઉતરવાની સમસ્યાથી મેળવો રાહત કોરોનાવાયરસથી દેશમાં 3 કરોડ 26 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. જે લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે તે લોકોમાં ક્યાંકને ક્યાંક નાની મોટી બીમારી જોવા મળી રહી છે. આ સમસ્યાઓમાં કેટલાક લોકોને વાળ ખરવાની સમસ્યા પણ વધી છે, […]

ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યુઃ 46 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોના વાયરસના કેસથી રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 46 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. કેરળમાં સૌથી વધારે 31 હજારથી વધારે કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 24 કલાક દરમિયાન 34 હજાર જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. દેશમાં […]

કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યોઃ એક જ દિવસમાં નોંધાયા 31 હજારથી પણ વધુ કેસ, 200થી વધુ લોકોના મૃત્યું

કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યો માત્ર એક જ દિવસમાં 31 હજારથી વધુ સેક સામે આવ્યા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વર્તાઈ રહ્યો છે ત્યારે કેરળ એવું રાજ્ય છે કે જ્યા કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે,કેરળમાં કોરોના વાયરસ હવે એક પડકાર બની ગયો છે. રાજ્યમાં કોરોનાના 31 હજાર 455 નવા કેસ નોંધાયા છે. વિતેલા દિવસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code