1. Home
  2. Tag "Coronavirus"

મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર મૂક્યો પ્રતિબંધ, હવે દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય હોમ આઇસોલેશન પર લગાવી રોક દર્દીઓએ જવું પડશે કોવિડ સેંટર મહારાષ્ટ્રના 18 જિલ્લામાં થશે લાગુ મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારબાદ હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે. આ નિર્ણય મહારાષ્ટ્રના 18 જિલ્લામાં લાગુ થશે. આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજ થી 28 મે સુધી અમેરિકાના પ્રવાસે  

વિદેશ મંત્રી આજથી અમેરિકાના પ્રવાસે કોરોના સંબંધિત સહયોગ પર થશે ચર્ચા  દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે એટલે કે 24 મે થી અમેરિકાના પ્રવાસ પર છે. તેમનો 5 દિવસીય પ્રવાસ 28 મે સુધી શરૂ રહેશે, જેમાં તે કોરોનાથી સંબંધિત સહયોગ વિશે વાત કરશે.પોતાના પ્રવાસની શરૂઆત કરતા એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા છે. એવું કહેવામાં […]

દેશમાં 19.32 કરોડ લોકોને મળી વેક્સિન, વાંચો 18થી 45 ઉંમરવાળા કેટલા લોકોને મળ્યો પહેલો ડોઝ

કોરોનાવાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે વેક્સિન અત્યાર સુધી 19.32 કરોડ લોકોને મળી વેક્સિન દિલ્લી: દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે દેશમાં વેક્સિનેશન પોગ્રામને લઈને જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, દેશમાં વેક્સિનેશન પોગ્રામના 126માં દિવસે 13 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં […]

કોરોના સંકટની વચ્ચે ICMR નો મોટો નિર્ણય, કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને આપી મંજૂરી

કોરોના સંકટ વચ્ચે ICMR એ લીધો નિર્ણય હવે ઘર બેઠા થઇ શકશે કોરોનાની તપાસ કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને આપી મંજૂરી દિલ્હી : કોરોના સંકટની વચ્ચે ICMR એ મોટો નિર્ણય લીધો છે. કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને ICMR દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે બુધવારે એડવાઇઝરી […]

કેદારનાથ ધામ: શુભમૂહર્તમાં ખુલ્યા કપાટ , માત્ર તીર્થ પુરોહિત પૂજામાં થયા સામેલ

કોરોનાને કારણે ચારધામની યાત્રા થઈ છે સ્થગિત કેદારનાથના દ્વાર આજે સવારે શુભમૂહર્તમાં ખુલ્યા માત્ર પૂજારી લોકો થયા સામેલ કેદારનાથ: કોરોનાના કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ કેદારનાથ મંદિરના દ્વાર આજે શુભમૂહર્તમાં ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના પરિસરમાં પુરોહિત, પંડા સમાજ અને ગણતરીના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતએ લોકોને ઘરમાં રહીને જ […]

સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું  

વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે આપ્યું રાજીનામું કોરોના પર કેન્દ્ર સરકારે આપી હતી જવાબદારી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સામે જંગ જારી છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સતત આ જીવલેણ વાયરસને નાબૂદ કરવા પ્રયાસ કરી રહી છે. તે દરમિયાન સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે ભારતીય SARS-CoV-2  જીનોમ સિક્વિન્સીંગ કન્સોર્ટિયાના સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. ભારતમાં કોવિડ-19 ના […]

કોરોનાને લઈને એક્શનમાં પીએમ મોદી, કરશે 100 જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત

પીએમ મોદી આગામી 18 અને  20 મે ના રોજ યોજશે બેઠક 100 જિલ્લાના જિલ્લા અધિકારીઓ સાથે કરશે વાતચીત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના અધિકારી સાથે વાત   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશના 100 જિલ્લાના અધિકારીઓ સાથે આગામી 18 અને 20 મેના રોજ સંવાદ કરશે. સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ,પ્રથમ […]

કોરોનામાં રાહત: બીજી લહેરનો જુલાઈ સુધીમાં આવી શકે છે અંત : એક્સપર્ટ્સ

કોરોનાવાયરસના સંક્રમણથી મળી શકે છે રાહત જુલાઈ સુધીમાં આવી શકે છે બીજી લહેરનો અંત એક્સપર્ટ્સ લોકોએ લગાવ્યું અનુમાન અમદાવાદ: કોરોનાવાયરસના કેસ જે રીતે દેશમાં હવે કાબૂમાં આવી રહ્યા છે તેને જોઈને જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, કોરોનાવાયરસની ભયંકર બીજી લહેરનો જૂલાઈ સુધીમાં અંત આવી શકે છે. કોરોનાવાયરસના કેસ 17 જેટલા રાજ્યોમાં ઘટી […]

ચોટીલાનું મંદિર વધુ 10 દિવસ માટે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોનાવાયરસની અસર ચોટીલા મંદિર વધુ 10 દિવસ માટે બંધ 20 મે સુધી ભક્તોની અવર જવર પર પ્રતિબંધ રાજકોટ: ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે હવે મંદિરોના પ્રશાસન દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર નજીક આવેલા ચોટીલા મંદિરને પણ હવે 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાના મોટા અન્ય […]

યુપીમાં યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો ,17 મે સુધી પ્રતિબંધો અમલમાં રહેશે

કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો 17 મેં સુધી પ્રતિબંધો રહેશે અમલમાં લખનઉ :યુપીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.અને દિનપ્રતિદિન અસંખ્ય કેસો સામે આવતા હતા.જેને લઈને યોગી સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો.જયારે આવતીકાલે આ લોકડાઉન પૂર્ણ થવાને આરે છે.ત્યારે તેના એક દિવસ પહેલા જ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code