1. Home
  2. Tag "Corps epidemic"

બિહારઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત

પટનાઃ કોરોના સંક્રમણના પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં છે. બિહારમાં કોરોના મહામારીથી લગભગ 9600 વ્યક્તિઓના મૃત્યુ થવાનું જાણવા મળે છે.  દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો માટે રૂ. ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં માત્ર બિહારમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code