ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ભારતની સ્થિતિ સુધરી, અમેરિકા-યુરોપમાં ગ્રાફ વધ્યો
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: વિશ્વભરમાં ભ્રષ્ટાચારની સ્થિતિ અંગે તાજેતરમાં જાહેર થયેલા ‘ગ્લોબલ ટ્રાન્સપરન્સી’ના વાર્ષિક રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે. બીજી તરફ, વિકસિત ગણાતા અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ભ્રષ્ટાચારમાં વધારો થતા તેમના સ્કોરમાં ઘટાડો […]


