1. Home
  2. Tag "country"

જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. જૈવિક ઇંધણના વિકલ્પ તરીકે ઇથેનોલ અને મિથેનોલ જેવા બાયોફ્યુઅલના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ઉર્જા પરિવર્તન અને ટકાઉ માર્ગ પરિવહન પરના 18માં સમેલનને સંબોધતા ગડકરીએ પાંચ […]

ત્રણ નવા ફોજદારી કાયદાએ દેશની અપરાધિક ન્યાય વ્યવસ્થાની નીતિને સજાલક્ષીમાંથી ન્યાયલક્ષીમાં પરિવર્તિત કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 59મી ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંમેલનના બીજા અને ત્રીજા દિવસની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. હાઇબ્રિડ ફોર્મેટમાં આયોજિત આ સંમેલનમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડીજીએસપી/આઇજીએસપી તથા સીએપીએફ/સીપીઓનાં વડાઓ રૂબરૂ તેમજ વર્ચ્યુઅલ રીતે તમામ રાજ્યોનાં વિવિધ રેન્કનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં […]

2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ ગિરિરાજસિંહ

નવી દિલ્હીઃ વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું […]

દેશમાં 8 નવા શહેરો સ્થાપવાની તૈયારી, જાણો કયા રાજ્યોમાંથી આવ્યા પ્રસ્તાવ?

મોદી સરકાર દેશમાં 8 નવા શહેરો સ્થાપવા પર વિચાર કરી રહી છે. આ યોજના પર કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વાસ્તવમાં, સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે 15મા નાણાપંચે 8 નવા શહેરોના વિકાસ માટે 8,000 કરોડની ફાળવણી કરી છે. જેમાં દરેક સૂચિત નવા શહેર માટે 1,000 કરોડની […]

દેશમાં દર વર્ષે ઝેરી હવાને કારણે 21 લાખ મૃત્યુ

ભારત વાયુ પ્રદૂષણની આપત્તિના આરે ઊભું છે. દર વર્ષે, હાઈ બ્લડ પ્રેશર (હૃદય રોગ) પછી, મોટાભાગના મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. ડાયાબિટીસ અને કેન્સરથી થતા મૃત્યુ પણ ઓછા છે. ભારતમાં દર વર્ષે 21 લાખ લોકો ઝેરી હવાના કારણે મૃત્યુ પામે છે. એટલું જ નહીં લોકોની ઉંમર પણ ઘટી રહી છે. તેમની કાર્યક્ષમતા પર પણ […]

વિશ્વમાં સૌથી વધુ સેના કયા દેશ પાસે છે, ભારત કયા નંબર પર આવે છે?

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ મીડલઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એવો સવાલ થાય છે કે ક્યાં દેશ પાસે સૌથી મોટી સેના છે, તેમજ આ યાદીમાં ભારત ક્યાં નંબર ઉપર આવે છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ […]

દેશની જેલોમાં 4.34 લાખ અંડરટ્રાયલ કેદીઓ, ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે કેદીઓ

દેશની વિવિધ જેલોમાં હત્યા સહિતની ગંભીર ગુનામાં સંડોવાયેલા લાખો આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. દેશની જેલોમાં હાલ 4.34 લાખ જેટલા અંડરટ્રાયલ કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. સૌથી વધારે અંડરટ્રાયલ કેદીઓ ઉત્તરપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછા અંડરટ્રાયલ કેદીઓ લક્ષદીપની જેલમાં છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશની જેલોમાં 4,34,302 અંડરટ્રાયલ કેદીઓ છે. જેમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર […]

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ક્રેમલિન વેબસાઈટ પર પ્રકાશિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ રાષ્ટ્ર અથવા સૈન્ય જોડાણ અથવા બ્લોક દ્વારા રશિયા અથવા તેના સહયોગી દેશો પર કોઈપણ હુમલો સમગ્ર બ્લોક પર હુમલો માનવામાં આવશે. તે એમ પણ કહે છે કે પરમાણુ રાષ્ટ્રની ભાગીદારી અથવા સહાયતા […]

લોટરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી! દેશના અનેક રાજ્યોમાં દરોડા

મેઘાલય પોલીસે લોટરી ટિકિટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મેઘાલય સ્ટેટ લોટરીના ડિરેક્ટરની ફરિયાદ પર એફઆઈઆર નોંધી હતી. આ FIR પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDએ સેન્ટિયાગો માર્ટિન અને તેની એન્ટિટી મેસર્સ ફ્યુચર ગેમિંગ અને તેની હોટેલ્સ સામેની તપાસના સંદર્ભમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મેઘાલય અને […]

દેશના લગભગ 88% લોકો ચિંતાનો શિકાર, તમે પણ તેમાંથી એક છો તો આ કામ કરો

કામના તણાવ અથવા પારિવારિક સમસ્યાઓ વિશે વધુ પડતી ચિંતા અને વધુ પડતી વિચારણા તમને માનસિક અને શારીરિક રીતે બીમાર બનાવી શકે છે. જેના કારણે ચિંતા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તે એક પ્રકારની માનસિક વિકૃતિ છે, જે ઊંઘને અસર કરી શકે છે, સ્નાયુઓમાં તણાવ, પાચન સમસ્યાઓ, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને ગભરાટના હુમલામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code