1. Home
  2. Tag "Covid-19"

ખતરનાક છે કોરોનાનું નવું વેરિયન્ટ, 3 મહિનામાં 10 લાખ લોકોના મોત

કોરોનાનું નવું વેરિયન્ટ છે વધુ ખતરનાક કોરોનાના નવા વેરિયન્ટના કારણે ત્રણ જ મહિનામાં 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ વધુ ગંભીર નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે બીજી લહેર વધુ ખતરનાક બની રહી છે અને કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બન્યું છે. ભારતમાં અને વિશ્વમાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવ્યો છે. પ્રાપ્ત […]

VIDEO: કૉરોના સંક્રમણથી બચવા ફ્રેન્ચ નૃત્યાંગનાએ કલાત્મક અંદાજમાં આ વીડિયો મારફતે સૂચવ્યા ઉપાયો, તમે પણ જુઓ

કૉરોનાથી બચવા માટે શું કરવું તેની કલાત્મક અંદાજમાં પ્રસ્તુતિ ફ્રેન્ચ નૃત્યાંગના મહિના ખાનુમે કલાત્મક અંદાજમાં કૉરોનાથી બચવાના ઉપાયો સૂચવ્યા છે તમે પણ આ વીડિયો જોઇને અન્ય લોકો સુધી તેને પહોંચાડી શકો છો અમદાવાદ: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી નામના સંકટ સામે ઝઝુમી રહ્યું છે અને લડત આપી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ડૉક્ટર, નર્સથી […]

સિવિલ હોસ્પિટલ સંકુલની કેન્સર અને કિડની હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં થશે કોરોના પીડિતોની સારવાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સંક્રમણ ચિંતાજનકરીતે વધી રહ્યુ છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કે.કૈલાસનાથને સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર અને કિડની હોસ્પિટલની નવી […]

WHOના મુખ્ય વૈજ્ઞાનિકની ચેતવણી: લૉકડાઉનના પરિણામો ભયાનક આવશે

ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સ્વામીનાથને લોકડાઉન અંગે આપ્યું નિવેદન લોકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ […]

અમદાવાદની SVP હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ-19માં ફેરવાશેઃ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. એસવીપી હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓને જ સારવાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં […]

કોરોનાના કેસો વધતા હવે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 50 ટકા પથારી સરકાર હસ્તક રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચિંતાજનક બની રહ્યો છે. દરરોજ 2000થી વધુ કેસ તેમજ 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.  હાલમાં અમદાવાદ સિવિલ સહિત મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે હવે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત  નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી હતી. […]

કોરોનાનું સંક્રમણઃ અમદાવાદની 90 કોવિડ ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ 70 ટકા ભરાયાં

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા હોસ્પિટલોમાં કોવિડ બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે. જેથી ખાનગી કોવિડ હોસ્પિટલની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ 70 ટકા જેટલા ભરાઈ […]

કોરોનાનો કોહરામ: ભારતના આ પાડોશી દેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન

કોરોના વાયરસનો કોહરામ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં 1 સપ્તાહ માટે લોકડાઉન આ દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને જ અપાઇ છે છૂટ નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ વિશ્વભરમાં વર્તાઇ રહ્યો છે અને હવે ભારતના પાડોશી દેશમાં પણ કોરોનાનો કહેર મોટા પાયે વર્તાઇ રહ્યો છે ત્યારે બાંગ્લાદેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ […]

સ્વાસ્થ્ય એજન્સીઓનુ અનુમાન: દેશમાં આગામી સમયમાં દૈનિક 1 લાખ કોરોનાના કેસ સામે આવી શકે

દેશમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ આ વચ્ચે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીએ કર્યું અનુમાન આગામી દિવસોમાં ભારતમાં રોજના 1 લાખ નવા દર્દીઓ સામે આવે તેવી શક્યતા નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંલગ્ન એક એજન્સીએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યું છે. આ અનુમાન અનુસાર આગામી દિવસોમાં […]

કોરોના વાયરસના ઉત્પતિ સ્થાનને લઇને WHOએ આપ્યું આ નિવેદન

કોરોના વાયરસની ઉત્પતિને લઇને WHO કરી રહી છે અભ્યાસ જો કે હજુ સુધી તેના સ્ત્રોતને લઇને કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી તેના ઉત્પતિ સ્થાન માટે વધુ ગહન અભ્યાસની આવશ્યકતા: WHO નવી દિલ્હી: કોરોના વાયરસની ઉત્પતિને લઇને વૈશ્વિક આરોગ્ય સંગઠન તપાસ કરી રહ્યું છે પરંતુ વૈશ્વિક આરોગ્ય સંગઠનના નિષ્ણાંતોની ટીમને હજુ પણ આ વિષાણુના સ્ત્રોતને લઇને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code