1. Home
  2. Tag "Covid-19"

કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાની ન્યાયીક તપાસ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાયો

અમદાવાદની હોસ્પિટલમાં લાગી હતી આગ રાજકોટની એક હોસ્પિટલમાં પણ લાગી હતી આગ સરકારે તપાસ પંચની કરી હતી નિમણુંક અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. આ ઘટનાની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ ડી.એ.મહેતા તપાસ પંચની નિમણુંક કરી […]

ભારતમાં હાલમાં બીજી 7 કોરોના વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ: ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને તેમની પત્નીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો દેશમાં કોરોનાની બીજી સાત વેક્સિન બનાવવામાં આવી રહી છે: ડો. હર્ષવર્ધન આ પૈકી કેટલાકની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઇ ચૂકી છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો […]

કોરોનાની બીજી લહેર: ગુજરાત સહિત 8 રાજ્યોમાં 84 ટકા કેસ નોંધાયા

દેશમાં સંક્રમણની બીજી લહેરે વર્તાવ્યો કહેર દેશના 8 રાજ્યોમાં કોરનાના 84 ટકા કેસ ગત 24 કલાકમાં દેશભરમાં 68,020 કેસ નોંધાયા નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ સંક્રમણની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. જેના લીધે અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના ઓછા થયેલા નવા કેસોનું પ્રમાણ અચાનક વધ્યું છે. આ […]

હવે ભારત વિદેશમાં કોરોના વેક્સિન નહીં મોકલે, સ્થાનિક માંગને પ્રાધાન્ય અપાશે

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે આ વચ્ચે હવે ભારતએ એપ્રિલના અંત સુધી રસીની નિકાસ પર રોક મૂકી છે જ્યાં સુધી ભારતની સ્થિતિ સ્થિર ના થાય ત્યાં સુધી નિકાસ પર રોક રહેશે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતએ […]

માત્ર 11 કેસથી ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

ગુજરાતમાં કોરોના સંક્રમણનો રાફળો ફાટ્યો જામનગરના કોપ ગામમાં એક સાથે 11 કેસ આવતા ત્યાં સ્વયંભૂ લોકડાઉન જાહેર 31 માર્ચ સુધી ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉન જામનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણનો રાફળો ફાટ્યો છે અને ઉતરોઉતર કેસ વધી રહ્યા છે ત્યારે આવામાં કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરીને સંક્રમણથી બચવું એકમાત્ર ઉપાય છે. સરકારે પણ સંક્રમણને અંકુશમાં રાખવા માટે આંશિક […]

દેશના 18 રાજ્યોમાં કોરોના વાયરસનો નવો ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ મળ્યો, ચિંતા વધી

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે નવો ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ આવ્યો દેશના 18 રાજ્યોમાં કોરોના વાયરસના નવા ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ જોવા મળ્યા દેશમાં ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ સિવાય અન્ય સ્ટ્રેન પણ જોવા મળ્યા નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હવે કોરોના વાયરસના નવા મળી આવેલા ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટે ચિંતામાં વધારો કર્યો છે. […]

નાના શહેરોમાં સંક્રમણને અંકુશમાં લાવવા ટેસ્ટિંગ વધારવું આવશ્યક: PM મોદી

કોરોન વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આપ્યો મહત્વનો સંદેશ નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં લાવવું આવશ્યક: PM મોદી નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કેસને જોતા પીએમ મોદીએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ […]

ભારતમાં કોવિડ-19ના 7,000 વેરિયંટ્સમાં 24,000 મ્યૂટેશન્સની હાજરી: સંશોધન

સંકેત.મહેતા કોરોના વાયરસને લઇને એક ચોંકાવનારું તારણ સામે આવ્યું કોવિડ-19ના 7000 વેરિયંટ્સમાં 24,000 મ્યૂટેશન્સ (ફેરફાર) જોવા મળ્યા જો કે દેશમાં વધતા કેસ પાછળ આ મ્યૂટેશન્સ છે કે નહીં તે અંગે હજુ સંશોધન ચાલી રહ્યું છે કોરોના વાયરસને લઇને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસના સ્ટ્રેનમાં 24,000 વખત ફેરફાર કે બદલાવ […]

કોરોના મહામારીની વિપરિત અસરથી દેશવાસીઓએ રૂ.13 લાખ કરોડની આવક ગુમાવી

કોરોના કાળ દરમિયાન ભારતીય અર્થતંત્ર થયું હતું પ્રભાવિત લાખો લોકોની રોજગારી છીનવાઇ જવાથી જંગી રૂ.13 લાખ કરોડની આવક ગુમાવી હતી વર્ષ 2021ના મધ્ય પછી અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન સૌથી વધુ ભારતીય અર્થતંત્ર પ્રભાવિત થયું હતું અને દેશના લાખો લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો. લાખો લોકોની રોજગારી છીનવાઇ […]

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાનો પડઘો વિધાનસભામાં પડ્યો

અમદાવાદઃ શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં લાગેલી આગ અને ફાયર એનઓસી મુદ્દે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. બીજી તરફ ફાયર સેફ્ટીના મુદ્દે સુરતમાં 37, અમદાવાદમાં 6, રાજકોટમાં 11, ભાવનગરમાં 8 સહિત કુલ 60 જેટલી હોસ્પિટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભા ગૃહમાં સરકારે ગુજરાત અગ્નિ નિવારણ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code