1. Home
  2. Tag "Covid-19"

કોરોના :હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ,24 એપ્રિલ સુધી જારી રહેશે પ્રતિબંધ

ચીનમાં કોરોનાનો કહેર હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ 24 એપ્રિલ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે દિલ્હી:કેટલાક મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાયા બાદ હોંગકોંગે નવી દિલ્હી અને કોલકાતાથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.અહીં કોરોના કેસ વધ્યા બાદ હોંગકોંગ સરકાર દ્વારા કેટલાક નિયમો જારી કરવામાં આવ્યા છે. હવે ભારતના પ્રવાસીઓ […]

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના કર્યા વખાણ અને કહી આ વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના કર્યા વખાણ કહ્યું-દેશમાં બીજી લહેર દરમિયાન સંકટમાં ઘણી મદદ કરી 2021 ને મોટી ઉપલબ્ધિ માનતા વિદેશમંત્રી જયશંકર દિલ્હી:ભારત-અમેરિકા વચ્ચે ટુ-પ્લસ-ટુ મંત્રી સ્તરની બેઠક માટે અમેરિકા પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કોરોના મહામારી અંગે ચર્ચા કરી હતી.તેમણે કહ્યું કે, ગયા વર્ષે ભારતમાં અમે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની ખૂબ જ ગંભીર લહેરનો […]

બ્રિટેનમાં કોવિડ-19માંથી બહાર આવ્યા બાદ લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં માનસિક દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બ્રિટનમાં ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. બ્રિટેનમાં હવે લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે એટલું જ નહીં કોરોનાને મહાત આપીને સાજા થયા બાદ અનેક દર્દીઓ અન્ય […]

કોરોનાવાયરસ અપડેટ :ભારતમાં છેલ્લા 24 કલાકમાં 795 કેસ નોંધાયા

કોરોનાવાયરસ કેસ અપડેટ ભારતમાં નવા COVID-19 કેસોમાં લગભગ 13 ટકાનો ઘટાડો છેલ્લા 24 કલાકમાં 795 કેસ નોંધાયા દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે અને આ સમયગાળામાં 795 નવા કેસ નોંધાયા છે. નવા કેસ સાથે દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 43, 029,839 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસની […]

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો,24 કલાકમાં 1233 કેસ નોંધાયા

 24 કલાકમાં નવા કેસોમાં 2 ટકાનો ઘટાડો 1233 સંક્રમણના કેસ નોંધાયા કોવિડ-19ના એક્ટિવ કેસ 15,000 કરતા ઓછા   દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે.લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી […]

કોરોના કેસ અપડેટ : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,270 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના 1,270 નવા કેસ નોંધાયા કોરોનાના કેસોમાં 10.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો  દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે. લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં […]

WHOએ આપી ચેતવણી,કહ્યું- હજુ મહામારી સમાપ્ત નથી થઇ

ઓમિક્રોન કોરોનાનું છેલ્લું વેરિયન્ટ નથી WHOએ આપી ચેતવણી કહ્યું- હજુ મહામારી ખતમ નથી થઈ દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સમગ્ર વિશ્વમાં કોરોનાની ઓછી ટેસ્ટીંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાયરસ અને તેના પ્રકાર ઓમિક્રોન વિશે ત્રણ પ્રકારની ગેરસમજોની યાદી આપી છે.WHOના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે,વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટ વિશે […]

ટ્રેનમાં મુસાફરોને હવે લિનન અને ધાબળાની સુવિધા મળશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે જનજીવન ફરીથી ધબકતુ થઈ રહ્યું છે. વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. તેમજ બીજી તરફ પરિવનહ સેવાઓ પણ પહેલાની જેમ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, હવે ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને લિનન, ધાબડા અને પડદા સહિતની સુવિધા ફરી મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર કોવિડ-19ને […]

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ, PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી

બ્રિટનની ક્વીન એલિઝાબેથ-2 કોરોના પોઝિટિવ PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી જાન્યુઆરી 2021 માં લગાવી હતી પહેલી વેક્સિન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટેનની મહારાણી એલિઝાબેથ-2 કોવિડથી સંક્રમિત મળી આવતા રવિવારે તેમની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.બકિંઘમ પેલેસે આ અંગે માહિતી આપી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાણી એલિઝાબેથ-2 શરદી-ખાંસી જેવા હળવા લક્ષણ છે. એલિઝાબેથ-2 […]

ગુજરાત: કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી, કેટલીક છૂટછાટ પણ મળી

ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી અમદાવાદ અને બરોડામાં રાત્રે કર્ફ્યું રહેશે અન્ય જિલ્લામાંથી કર્ફ્યુ હટાવવામાં આવ્યું ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code