બનાસકાંઠામાં ગૌશાળાઓની આર્થિક હાલત કથળી, તાત્કાલિક સહાય ચુકવવા સરકાર સમક્ષ માગ
પાલનપુરઃ જીવદયા માટેના કામોમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે. જિલ્લામાં અનેક ગૌ-શાળાઓ આવેલી છે. અને હજારો મુંગા પશુઓની સાર-સંભાલ કરવામાં આવે છે. બનાસકાંઠાના મુંબઈ સહિત મહાનગરોમાં વસવાટ કરતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ કાયમ માદરે વતનું ઋણ ચુકવવા માટે ગૌ શાળાઓને દાન આપતા હોય છે. ઉપરાંત સરકારની સહાય પણ મળતી હોવાથી ફસુઓની નિભાવણીનો ખર્ચ નિકળી જતો હોય છે. પરંતુ […]