1. Home
  2. Tag "created"

શ્રીલંકામાં સામૂહિક ભરતનાટ્યમ પ્રદર્શને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી, 14 જૂન 2026: Group Bharatanatyam performance શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000 થી વધુ નર્તકોએ સામૂહિક ભરતનાટ્યમ ગાયન કરીને એક ઐતિહાસિક સાંસ્કૃતિક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું. આ સામૂહિક પ્રદર્શનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી આ ઘટનાનું આયોજન ભારતની સંગમમ ગ્લોબલ એકેડેમી અને શ્રીલંકાની સંગમમિઝિયા દ્વારા કરવામાં આવ્યું હતું. […]

ઈરાન સાથેના યુદ્ધને અમેરિકા દ્વારા ધાર્મિક યુદ્ધ સાથે સરખાવાતા વિવાદ સર્જાયો

વોશિંગ્ટન, 30 માર્ચ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથના એક ધાર્મિક નિવેદને વૈશ્વિક સ્તરે વિવાદ છેડ્યો છે. હેગસેથ પર આરોપ છે કે, તેઓ ઈરાન સાથેના જંગને ધાર્મિક રંગ આપી રહ્યા છે. તાજેતરમાં ધાર્મિક નેતાઓ સાથેની એક બેઠકમાં તેમણે આ યુદ્ધને ‘ઈસુ ખ્રિસ્ત માટે લડાતું યુદ્ધ’ ગણાવ્યું હતું, […]

સંશોધકોએ ખતરનાક ફૂગથી કેન્સરની દવા બનાવી

યુએસ સંશોધકોની એક ટીમે એક ખતરનાક ફૂગને શક્તિશાળી કેન્સર સામે લડતી દવામાં ફેરવી દીધી છે. પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી હતી. સંશોધકોએ એસ્પરગિલસ ફ્લેવસ નામના ઝેરી પાક ફૂગમાંથી અણુઓનો એક નવો વર્ગ અલગ કર્યો. આ પછી, તેઓએ આ રસાયણો બદલ્યા અને લ્યુકેમિયા કોષો પર તેનું પરીક્ષણ કર્યું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સ્કૂલ […]

આઈપીએલમાં વિરાટ કોહલીએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ

IPL 2025 ની છેલ્લી લીગ મેચમાં લખનૌ સામે RCB ના વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. કિંગ કોહલીએ RCB માટે 9000 રન પૂરા કર્યા છે. તે T20 ક્રિકેટમાં એક ટીમ માટે 9000 રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. T20 ક્રિકેટમાં એક ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી પહેલાથી જ નંબર-1 હતો. પરંતુ હવે […]

બાંગ્લાદેશના આર્મી ચીફે યુનુસ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘દેશ જોખમમાં છે, અરાજકતા આપણી જાતે જ સર્જી છે

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વોકર-ઉઝ-ઝમાને દેશમાં બગડતી વ્યવસ્થાની સ્થિતિ અને કાયદો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજકીય ઉથલપાથલના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એક મિલિટરી ઈવેન્ટમાં બોલતા જનરલ ઝમાને કહ્યું, ‘અમે જે અરાજકતા જોઈ છે તે આપણી પોતાની બનાવેલી છે.’ તેમણે પોલીસ દળની બિનકાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું […]

બાંગ્લાદેશને યુનુસ સરકારે આતંકવાદનું કેન્દ્ર બનાવી દીધું : શેખ હસીના

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પર દેશને આતંકવાદ અને અરાજકતાના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઘરે પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી, પીડિત પરિવારોને ખાતરી આપી કે તેઓ તેમને મદદ કરશે અને ન્યાય અપાવશે. ભૂતપૂર્વ પીએમના મતે, નોબેલ પુરસ્કાર વિજેતા પોતે કહે છે કે તેમને દેશ ચલાવવાનો કોઈ અનુભવ નથી, […]

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કોન્સ્લ્યુલેટે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

નવી દિલ્હીઃ ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદનમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે, “છેલ્લાં ચાર વર્ષમાં […]

ડોગ બાઈટથી થતા હડકવાને નાથવા માટે બનાવાયો વન હેલ્થ પ્રોગ્રામ

ભારતે છેલ્લા બે દાયકામાં હડકવાથી થતા મૃત્યુને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વર્ષ 2030 સુધીમાં કૂતરાથી થતા હડકવાને નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. જેનું નામ વન હેલ્થ છે. વન હેલ્થ રેબીઝને નાબુદ કરવા માટે માણસ અને જામવરોમાં ફેલાતી બીમારી ઉપર કામ કરશે. […]

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code