1. Home
  2. Tag "created"

બાંગ્લાદેશના આર્મી ચીફે યુનુસ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘દેશ જોખમમાં છે, અરાજકતા આપણી જાતે જ સર્જી છે

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વોકર-ઉઝ-ઝમાને દેશમાં બગડતી વ્યવસ્થાની સ્થિતિ અને કાયદો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજકીય ઉથલપાથલના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એક મિલિટરી ઈવેન્ટમાં બોલતા જનરલ ઝમાને કહ્યું, ‘અમે જે અરાજકતા જોઈ છે તે આપણી પોતાની બનાવેલી છે.’ તેમણે પોલીસ દળની બિનકાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું […]

બાંગ્લાદેશને યુનુસ સરકારે આતંકવાદનું કેન્દ્ર બનાવી દીધું : શેખ હસીના

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પર દેશને આતંકવાદ અને અરાજકતાના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઘરે પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી, પીડિત પરિવારોને ખાતરી આપી કે તેઓ તેમને મદદ કરશે અને ન્યાય અપાવશે. ભૂતપૂર્વ પીએમના મતે, નોબેલ પુરસ્કાર વિજેતા પોતે કહે છે કે તેમને દેશ ચલાવવાનો કોઈ અનુભવ નથી, […]

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કોન્સ્લ્યુલેટે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

નવી દિલ્હીઃ ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદનમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે, “છેલ્લાં ચાર વર્ષમાં […]

ડોગ બાઈટથી થતા હડકવાને નાથવા માટે બનાવાયો વન હેલ્થ પ્રોગ્રામ

ભારતે છેલ્લા બે દાયકામાં હડકવાથી થતા મૃત્યુને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વર્ષ 2030 સુધીમાં કૂતરાથી થતા હડકવાને નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. જેનું નામ વન હેલ્થ છે. વન હેલ્થ રેબીઝને નાબુદ કરવા માટે માણસ અને જામવરોમાં ફેલાતી બીમારી ઉપર કામ કરશે. […]

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ […]

સરકારની અનોખી સિદ્ધિ, 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર બનાવાયા

નવી દિલ્હીઃ ભારતે 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર – આભા કાર્ડ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આવી માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન, ટેકનોલોજીના ઉપયોગથી દેશના નાગરિકોના જીવન સરળ બનાવી રહ્યું છે. આયુષ્માન ભારત આરોગ્ય એકાઉન્ટ દ્વારા […]

સાપુતારામાં લીલીછમ પર્વતો, પાણીના ધોધ અને ખળખળ વહેતા ઝરણાથી અનોખો નજારો સર્જાયો

આહવાઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરોબરનું જામ્યુ છે. ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાના શિવઘાટ ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. હાલ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ડાંગની સુંદરતાને ચાર ચાંદ લાગ્યાં છે. ધોધ અને ખળખળ વહેતા ઝરણાને લીધે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ રોડની બાજુમાંથી પસાર […]

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આંશિક પલટાથી અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું.  વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ […]

જીટીયુ ઈન્ક્યુબેટર્સ દ્વારા સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવાયું

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) રિસર્ચર્સ અને ઈન્ક્યુબેટર્સને પ્રોત્સાહન આપવા માટે હરહંમેશ કાર્યરત રહે છે. બ્લડ સુગર , બ્લડ પ્રેશર કે પછી ગર્ભાવસ્થા માટે અદ્યતન ટેક્નોલોજીની મદદથી ઘરે રહીને જ નિદાન કરી શકાય છે. તેવી જ રીતે સરળતાથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ વિના સંકોચે ઘરે રહીને જાતેજ સ્તન કેન્સરનું નિદાન કરી શકે તે માટે જીટીયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code