ઋષભ પંતને આ ક્રિકેટરે આપેલી સલાહ ફરીથી મેદાનમાં પરત ફરવા કામ લાગી
ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયા બાદ આશિષ નેહરાના માર્ગદર્શન અને પ્રભાવનો વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે સ્વીકાર કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલરની ખુશ રહેવાની સલાહએ મુશ્કેલ તબક્કા દરમિયાન ઘણી મદદ કરી છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ રાત્રે દિલ્હી-દહેરાદૂન રોડ પર પંતનો અકસ્માત થયો હતો. પંત IPL 2025 માં ભાગ લઈ રહ્યો […]