વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ડ્રેજિંગના કામને લીધે 300 મગરોને સ્થળાંતરિત કરાશે
વિશ્વામિત્રી નદીમાં મગરોને કામચલાઉ સ્થળાંતરિત કરાશે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને વન વિભાગ પાસે માગી મંજુરી નદીમાં કાપ કાઢવા માટે ડ્રેજિંગ કરવું જરૂરી છે વડોદરાઃશહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર ગણાય છે. નદીમાં 300થી વધુ મગરોનો વસવાટ છે. ગત ચોમાસામાં વિશ્વામિત્રીના પૂરમાં મગરો તણાઈને શહેરની સોસાયટીઓમાં આવી ગયા હતા. નદીના કાંઠા વિસ્તારમાં પણ અવાર-નવાર મગરો […]