અમદાવાદના પીરાણા દરગાહમાં કબરો તૂટતા લોકોના ટોળાં ભેગા થયા, પોલીસ અધિકારીઓ દોડી ગયા
અમદાવાદઃ શહેર નજીક આવેલા પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહમાં રાતના સમયે કેટલીક કબરોને તોડી પાડવાનો બનાવ બનતા અને સવારે આ બનાવની ગ્રામજનોને જાણ થતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપી સહિત પોલીસના અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે ગ્રામજનોને આ બાબતે સમજાવી અને સમગ્ર મામલે તપાસ કરવામાં […]