1. Home
  2. Tag "CRPF"

આ વખતે ગણતંત્ર દિવસ પર CRPFની મહિલા માર્ચિંગ મુખ્ય આકર્ષણ હશે,’નારી શક્તિ’નો જોવા મળશે દમ

દિલ્હી:કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા પથ સંચલન અને બેન્ડ ટુકડી રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ગણતંત્ર દિવસની પરેડનો ભાગ હશે.અધિકારીઓએ જણાવ્યું કે,આ ટુકડી હાલમાં 26 જાન્યુઆરીએ ફરજના માર્ગે આ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે પ્રેક્ટિસ કરી રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023 માટે નિર્ધારિત મુદ્રાલેખ ‘નારી શક્તિ’ હેઠળ તેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ […]

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ અનેકવાર સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું: CRPF

નવી દિલ્હીઃ કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને માંગ કરી હતી કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે. હવે આ અંગે CRPF તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પત્રના જવાબમાં અર્ધલશ્કરી સુરક્ષા દળે કહ્યું કે, 2020થી અત્યાર સુધીમાં ખુદ રાહુલ ગાંધી દ્વારા 113 વખત સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું […]

ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્‍ત રાખવા અને કોઇ અકલ્‍પીય ઘટના ન ઘટે તે માટે […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના પિંગલાનામાં આતંકી હુમલો,એક પોલીસકર્મી શહીદ,1 CRPF જવાન ઘાયલ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે.જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો, જ્યારે એક CRPF જવાન ઘાયલ હોવાનું કહેવાય છે.માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, રવિવારે પુલવામાના પિંગલાનામાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધખોળ શરૂ છે. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આ બીજો આતંકવાદી […]

ઝારખંડને માવોવાદીઓથી મુક્ત બનાવવા સીઆરપીએફએ હાથ ધર્યું અભિયાન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક કુલદીપ સિંહે બુધવારે કહ્યું કે બિહાર હવે વામપંથી ઉગ્રવાદથી મુક્ત થઈ ગયું છે. આ સાથે તેમણે કહ્યું કે સુરક્ષા દળો ઝારખંડના તે વિસ્તારોમાં પ્રવેશી ગયા છે, જે એક સમયે માઓવાદીઓની હાજરીને કારણે દુર્ગમ હતા. ઉચ્ચ અધિકારી કુલદીપ સિંહે કહ્યું, “લડાઈ તેના અંતિમ તબક્કામાં છે અને હિંસાથી પ્રભાવિત […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાનથી ધરપકડ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાને લશ્કરના એક આંતકવાદીની ધરપકડ કરી છે.જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સોપોરના રફિયાબાદના લદુરા વિસ્તારમાં એક સયુંકત અભિયાનમાં સેના અને પોલીસે લશ્કરના […]

હિજાબ વિવાદ વચ્ચે હવે દેશ વિરોધીતત્વો બુરખાની આડમાં આતંકવાદી પ્રવૃતિને આપે છે અંજામ

નવી દિલ્હીઃ કર્ણાટક સહિત દેશના કેટલાક રાજ્યોમાં હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નહીં હોવાનું કોર્ટે પોતાના ચુકાદામાં નોંધાયું હતું. જો કે, હિજાબ વિવાદ લઈને દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ હતી અને તેની સુનાવણી ચાલી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિજાબમાં આવેલી વ્યક્તિ સીઆરપીએસના બંકર સામે પેટ્રોલ બોમ્બ નાખીને ફરાર થઈ ગયાની ઘટના […]

કાશ્મીરી પંડિતો પરત આવી શકે તેવો હાલ ઘાટીનો માહોલઃ CRPF

હાલ કાશ્મીરી પંડિતોના ઘરમાં જ CRPF કેમ્પ જમ્મુમાં સીઆરપીએફની સ્થાપના દિવસના કાર્યક્રમ યોજાયો શહીદ થનારા જવાનોની આર્થિક સહાયમાં વધારો કરાયો નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને સમગ્ર દેશમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન સીઆરપીએફના ડીજીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતો પરત ઘરે આવી શકે તેવો હાલનો ઘાટીનો માહોલ છે. હાલ સીઆરપીએફના કેટલાક કેમ્પ અને […]

કાશ્મીરમાં CRPF જવાનની હત્યા કરનાર આતંકીની ઘરપકડ -લશ્કરે- તૈયબા સાથે હતો સંપર્કમાં

કાશ્મીરમાં સીઆરપીએફ જવાનની હત્યાનો મામલો હત્યા કરનાર આરોપીની થી ધરપકડ લશ્કરે તૈયાબા સાથે કરતો હતો કામ દિલ્હીઃ-  જમ્મુ-કાશ્મીરમાં દક્ષિણ ભાગમાં વિતેલા દિવેસ ઓફડ્યૂટી સીઆરપીએફ જવાનની હત્યાની ઘટના બની હતી ત્યારથી આતંકીની શઓધખોળ થઈ રહી હતી , જો કે હવે સમાચાર મળી રહ્યા છે આ હત્યારાની ધરકપડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે શોપિયાના […]

છત્તીસગઢના બીજાપુરમાં CRPFના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણઃ એક જવાન શહીદ

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર ઉસૂર બ્લોકમાં તિમ્માપુરમને અડીને આવેલા પુટકેલ જંગલોમાં થયું હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી હોવાનું જાણવા મળે છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયા છે અને એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. બીજાપુરના એસપી કમલોચન કશ્યપે આ વાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code