1. Home
  2. Tag "CRPF"

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સુરક્ષા હવે CRPF નહીં પરંતુ યુપી પોલીસ સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ કરશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રામ મંદિરની સુરક્ષાની જવાબદારી ઉત્તર પ્રદેશ પોલીસના હાથમાં હશે, એવુ માનવામાં આવી રહ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સમગ્ર મંદિર પરિસરમાં ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશિયલ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશની એક સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ પુરી રીતે અયોધ્યામાં બનનારા […]

મણિપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત, પહાડી અને ઘાટીમાં 123 ચોકીઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસા બાદ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. જો કે, ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંસાગ્રસ્ત વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પહાડી અને ઘાટીમાં લગભગ 123 જેટલી ચોકીઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત […]

અયોધ્યામાં રામ મંદિરની અભેદ સુરક્ષા-વ્યવસ્થા હશે, લગભગ 38 કરોડનો ખર્ચ કરાશે

લખનૌઃ અયોધ્યામાં રામલલાના મંદિરની સુરક્ષા યોજના પર લગભગ 38 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અંગેનું ફંડ મંજૂર થઈ ગયું છે અને તેની જવાબદારી યુપી નિર્માણ નિગમને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં તેનો ડીપીઆર સરકારને મોકલવામાં આવશે. આમાં જળ, જમીન અને આકાશ ત્રણેય બાજુથી સુરક્ષાને લઈને બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા મજબૂત કરવા […]

CRPF ભરતીમાં મોટું આવ્યું અપડેટ, 9 હજારથી વધુ જગ્યા માટે અરજીની છેલ્લી તારીખ લંબાવાઈ

દિલ્હી: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં બમ્પર પોસ્ટ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં એક મોટું અપડેટ પ્રકાશમાં આવ્યું છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવી છે. આ પદો માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જ્યાં અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 હતી, […]

આ વખતે ગણતંત્ર દિવસ પર CRPFની મહિલા માર્ચિંગ મુખ્ય આકર્ષણ હશે,’નારી શક્તિ’નો જોવા મળશે દમ

દિલ્હી:કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા પથ સંચલન અને બેન્ડ ટુકડી રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ગણતંત્ર દિવસની પરેડનો ભાગ હશે.અધિકારીઓએ જણાવ્યું કે,આ ટુકડી હાલમાં 26 જાન્યુઆરીએ ફરજના માર્ગે આ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે પ્રેક્ટિસ કરી રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023 માટે નિર્ધારિત મુદ્રાલેખ ‘નારી શક્તિ’ હેઠળ તેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ […]

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ અનેકવાર સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું: CRPF

નવી દિલ્હીઃ કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને માંગ કરી હતી કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે. હવે આ અંગે CRPF તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પત્રના જવાબમાં અર્ધલશ્કરી સુરક્ષા દળે કહ્યું કે, 2020થી અત્યાર સુધીમાં ખુદ રાહુલ ગાંધી દ્વારા 113 વખત સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું […]

ગુજરાત ચૂંટણી 2022: સ્થાનિક પોલીસ સાથે CRPFની 700 કંપનીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સહિંતા લાગુ થઈ હતી. નાણા અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને લઈને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્‍ત રાખવા અને કોઇ અકલ્‍પીય ઘટના ન ઘટે તે માટે […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના પિંગલાનામાં આતંકી હુમલો,એક પોલીસકર્મી શહીદ,1 CRPF જવાન ઘાયલ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે.જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો, જ્યારે એક CRPF જવાન ઘાયલ હોવાનું કહેવાય છે.માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, રવિવારે પુલવામાના પિંગલાનામાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધખોળ શરૂ છે. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આ બીજો આતંકવાદી […]

ઝારખંડને માવોવાદીઓથી મુક્ત બનાવવા સીઆરપીએફએ હાથ ધર્યું અભિયાન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક કુલદીપ સિંહે બુધવારે કહ્યું કે બિહાર હવે વામપંથી ઉગ્રવાદથી મુક્ત થઈ ગયું છે. આ સાથે તેમણે કહ્યું કે સુરક્ષા દળો ઝારખંડના તે વિસ્તારોમાં પ્રવેશી ગયા છે, જે એક સમયે માઓવાદીઓની હાજરીને કારણે દુર્ગમ હતા. ઉચ્ચ અધિકારી કુલદીપ સિંહે કહ્યું, “લડાઈ તેના અંતિમ તબક્કામાં છે અને હિંસાથી પ્રભાવિત […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાનથી ધરપકડ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાને લશ્કરના એક આંતકવાદીની ધરપકડ કરી છે.જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સોપોરના રફિયાબાદના લદુરા વિસ્તારમાં એક સયુંકત અભિયાનમાં સેના અને પોલીસે લશ્કરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code